શોધખોળ કરો

Navratri 2024 rules: નવરાત્રિ દરમિયાન માતાજીની સ્થાપના બાદ ન કરશો ભૂલ નહિતો ધનની થશે હાનિ

Navratri 2024 rules: નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. આ પાવન દિવસો દરમિયાન કેટલાક કામ કરવા વર્જિત છે, જેને અશુભ મનાય છે.

Navratri 2024 rules:આ વર્ષે 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે.  નવેય દિવસ માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જો કે નવરાત્રિમાં માતાજીની સાધાન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. જેનું પાલન ન કરવામાં આવે તો ધનનો વ્યય થાય છે.

નવરાત્રીમાં માતાજીની સાધના આરાધના અને ઉપસાસનાનો અનેરો મહિમા છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે.તો નવરાત્રિના શું છે નિયમ જાણીએ

જો આપ માતાજીનું સ્થાપન કરતાં હો અને અખંડ દીપક રાખતા હો તો ઘરને બંધ કરવું વર્જિત છે. ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વસ્છ રાખવું.જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી.

નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત છે. તેમજ મુંડન ન કરવાવું જોઇએ. શેવિંગ કરવું પણ નવરાત્રમાં વર્જિત મનાય છે. જો કે પહેલી વખત બાળકનું મૂંડન કરાવવું શુભ મનાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં ન ઉંઘવું જોઇએ.  નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી ખાવું પણ વર્જિત છે.

નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઇએ. ઉપરાંત સિલાઇનું કામ કરવું પણ વર્જિત છે. નવરાત્રિ દરમિયાન ગંદાં ધોયાવિનાના કપડા પહેરવા પણ વર્જિત છે.

વ્રત દરમિયાન લસણ, ડુંગળીની સાથે નમક પણ  ન લેવું જોઇએ, મસાલાવાળો અને ઓઇલી આહારને ન લેવો જોઇએ, મગફળી, ફળો, દૂધ લઇ શકાય છે.

જો આપ અનુષ્ઠાન કરી રહ્યાં હો, તે ભલે દુર્ગા ચાલસાનું હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું હોય તેના નિયમોમું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું ચુસ્તતાથી પાલન થવું જોઇએ. સમય, આસન અને સમયની અવધિ, નવેય દિવસ એક જ સમયે અનુષ્ઠાન  માટેના મંત્રોજાપ કે ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં જ નવેય દિવસ પૂર્ણ થવા જોઇએ. જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હો તેમાં પણ નવેય દિવસ સમાનતા જળવાવી જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

 

 

 

ટોપ સ્ટોરી

ગણેશ ચતુર્થીએ બાપ્પાની મૂર્તિ સ્થાપતા પહેલા જાણી લો આ જરૂરી નિયમો, મળશે પૂજાનું સંપૂર્ણ ફળ
ગણેશ ચતુર્થીએ બાપ્પાની મૂર્તિ સ્થાપતા પહેલા જાણી લો આ જરૂરી નિયમો, મળશે પૂજાનું સંપૂર્ણ ફળ
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી પર કેવી રીતે કરશો બાપ્પાનું સ્થાપન, જાણો વિધિ અને શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી પર કેવી રીતે કરશો બાપ્પાનું સ્થાપન, જાણો વિધિ અને શુભ મુહૂર્ત
Ganesh chaturthi 2026: ગણપતિની કૃપા મેળવવા રાશિ પ્રમાણે કરો આ ઉપાય, જાણો કોને શું અર્પણ કરવું શુભ
Ganesh chaturthi 2026: ગણપતિની કૃપા મેળવવા રાશિ પ્રમાણે કરો આ ઉપાય, જાણો કોને શું અર્પણ કરવું શુભ
પ્રાકૃતિક માટીથી બનેલા ભગવાન શ્રીગણેશનું વિસર્જન શા માટે કરવામાં આવે છે?
પ્રાકૃતિક માટીથી બનેલા ભગવાન શ્રીગણેશનું વિસર્જન શા માટે કરવામાં આવે છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રોફેસરોની સપ્લાય કોન્ટ્રાક્ટરો કરશે ?
Hun To Bolish : હું તો બોલીશ : અછત કે દુષ્કાળ ?
Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!, શહેરમાં છવાયો અંધારપટ્ટ
Ambalal Patel Prediction: ડિસેમ્બરમાં 3 વાવાઝોડાનું અનુમાન! ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની ઘાતક આગાહી, 12 ઇંચ સુધી વરસાદ તૂટી પડશે, જાણો અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની ઘાતક આગાહી, 12 ઇંચ સુધી વરસાદ તૂટી પડશે, જાણો અપડેટ
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 48 કલાક ભારે, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 48 કલાક ભારે, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ તૂટી પડશે
14 સપ્ટેમ્બરે શેરબજાર ખુલશે કે બંધ રહેશે? રોકાણકારો માટે NSE-BSE નું મોટું અપડેટ
14 સપ્ટેમ્બરે શેરબજાર ખુલશે કે બંધ રહેશે? રોકાણકારો માટે NSE-BSE નું મોટું અપડેટ
ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ
ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ
Gujarat Rain: અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા,પંચમહાલ અને વલસાડમાં મેઘ મહેર
Gujarat Rain: અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા,પંચમહાલ અને વલસાડમાં મેઘ મહેર
Gujarat Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં 12 ઈંચ સુધી વરસાદની શક્યતા
Gujarat Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં 12 ઈંચ સુધી વરસાદની શક્યતા
રાજકોટ જિલ્લામાં મેઘરાજાની જમાવટ,ગોંડલ, જેતપુર અને ધોરાજી સહિતના વિસ્તારોમાં મેઘ મહેર
રાજકોટ જિલ્લામાં મેઘરાજાની જમાવટ, ગોંડલ, જેતપુર અને ધોરાજી સહિતના વિસ્તારોમાં મેઘ મહેર
સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘમહેર: રાજકોટ, ગોંડલ અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ
સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘમહેર: રાજકોટ, ગોંડલ અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ
Embed widget