શોધખોળ કરો

Guru Nanak Jayanti 2022: ગુરૂનાનક જંયતી પર જાણો, તેમના જીવન સાથે જોડાયેલી આ રસપ્રદ ઘટના

Guru Nanak Dev Jayanti Date:ગુરુ નાનક જયંતિના દિવસે દેશભરના ગુરુદ્વારા સજાવવામાં આવે છે, જેની મુલાકાત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ હતા.

Guru Nanak Dev Jayanti Date:ગુરુ નાનક જયંતિના દિવસે દેશભરના ગુરુદ્વારા સજાવવામાં આવે છે, જેની મુલાકાત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ હતા.

આ વર્ષે ગુરુ નાનક જયંતિ 8 નવેમ્બરે ઉજવવામાં આવશે. શીખ ધર્મના અનુયાયીઓ માટે આ જન્મજયંતિ ખૂબ જ ખાસ છે. તેને પ્રકાશ ઉત્સવ અથવા ગુરુ પર્વ પણ કહેવામાં આવે છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ હતા. તેમનો જન્મ 1469માં કારતક પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી, દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે, ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

ગુરુ નાનક જયંતિની ઉજવણી પૂર્ણમાશી દિવસ અથવા પૂર્ણિમાના દિવસના બે દિવસ પહેલા શરૂ થાય છે. તેમાં અખંડ પાઠ, નગર કીર્તન વગેરે ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે. ગુરુ નાનક જયંતિના દિવસે દેશભરના ગુરુદ્વારા સજાવવામાં આવે છે, જેની મુલાકાત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુરુ નાનક જયંતિ પર આપણે જાણીએ નાનક દેવ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો.

ગુરૂ નાનકની મહત્વપૂર્ણ વાતો

  • બાળક નાનકનો જન્મ લાહોરથી 64 કિમી દૂર 1469માં થયો હતો. નાનક બાળપણથી જ અલગ સ્વભાવના હતા. એવું માનવામાં આવે છે કે ભગવાને નાનકને કંઈક અલગ કરવાની પ્રેરણા આપી હતી.
  • કહેવાય છે કે બાળપણથી જ ગુરુ નાનક દેવનો આધ્યાત્મિકતા તરફ ઘણો ઝોક હતો અને તેઓ સત્સંગ અને ચિંતનમાં વ્યસ્ત રહેતા હતા. ગુરુ નાનકે ભગવાનની શોધ માટે 8 વર્ષની ઉંમરે તેમનો અભ્યાસ છોડી દીધો હતો.
  • ગુરુ નાનકની ભગવાન પ્રત્યેની ભક્તિ ખૂબ જ વધારે હતી, જેના કારણે લોકો તેમને પરમાત્મા માનવા લાગ્યા. 30 વર્ષની ઉંમર સુધીમાં, ગુરુ નાનક દેવનું જ્ઞાન પરિપક્વ થઈ ગયું હતું અને અંતિમ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, તેમણે જીવનભર સત્યનો ઉપદેશ આપ્યો હતો.
  • ગુરુ નાનક અંધશ્રદ્ધા અને ઠાઠમાઠના સખત વિરોધી હતા. તેમણે સ્થાનિક સાધુઓ અને મૌલવીઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નાનકને બાહ્ય દેખાવ બિલકુલ પસંદ ન હતો અને તેઓ હંમેશા આંતરિક પરિવર્તનનો આગ્રહ રાખતા હતા.ધર્મ નામે ચાલતા પાંખડના તેઓ વિરોધી હતા અને આ માટે લોકોને પણ જાગૃત કરતા હતા.
  • નાનક પ્રકૃતિમાં જ ભગવાનને શોધતા હતા. તેમણે કહ્યું કે ચિંતન દ્વારા જ વ્યક્તિ આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી શકે છે. તેમના લગ્ન 1496 માં થયા હતા. તેમનો એક પરિવાર પણ હતો.
  • નાનકે તેમની આધ્યાત્મિક યાત્રા ભારત, તિબેટ અને અરેબિયાથી શરૂ કરી જે 30 વર્ષ સુધી ચાલી. આ દરમિયાન નાનકે ઘણો અભ્યાસ કર્યો અને શિક્ષિત લોકો સાથે ચર્ચા પણ કરી. આ સમય દરમિયાન નાનકે શીખ ધર્મના માર્ગને આકાર આપ્યો અને સારા જીવન માટે આધ્યાત્મને સ્થાપિત કર્યું. ગુરુ નાનકે તેમના જીવનનો અંતિમ સમય પંજાબના કરતારપુરમાં વિતાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: તુલા સહિત આ રાશિના રહે સાવધાન, જાણો મેષની મીનનો કેવો જશે ગુરૂવાર
Today's Horoscope:તુલા સહિત આ રાશિના રહે સાવધાન, જાણો મેષની મીનનો કેવો જશે ગુરૂવાર
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ
Embed widget