શોધખોળ કરો

Guru Nanak Jayanti 2022: ગુરૂનાનક જંયતી પર જાણો, તેમના જીવન સાથે જોડાયેલી આ રસપ્રદ ઘટના

Guru Nanak Dev Jayanti Date:ગુરુ નાનક જયંતિના દિવસે દેશભરના ગુરુદ્વારા સજાવવામાં આવે છે, જેની મુલાકાત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ હતા.

Guru Nanak Dev Jayanti Date:ગુરુ નાનક જયંતિના દિવસે દેશભરના ગુરુદ્વારા સજાવવામાં આવે છે, જેની મુલાકાત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ હતા.

આ વર્ષે ગુરુ નાનક જયંતિ 8 નવેમ્બરે ઉજવવામાં આવશે. શીખ ધર્મના અનુયાયીઓ માટે આ જન્મજયંતિ ખૂબ જ ખાસ છે. તેને પ્રકાશ ઉત્સવ અથવા ગુરુ પર્વ પણ કહેવામાં આવે છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ હતા. તેમનો જન્મ 1469માં કારતક પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી, દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે, ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

ગુરુ નાનક જયંતિની ઉજવણી પૂર્ણમાશી દિવસ અથવા પૂર્ણિમાના દિવસના બે દિવસ પહેલા શરૂ થાય છે. તેમાં અખંડ પાઠ, નગર કીર્તન વગેરે ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે. ગુરુ નાનક જયંતિના દિવસે દેશભરના ગુરુદ્વારા સજાવવામાં આવે છે, જેની મુલાકાત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુરુ નાનક જયંતિ પર આપણે જાણીએ નાનક દેવ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો.

ગુરૂ નાનકની મહત્વપૂર્ણ વાતો

  • બાળક નાનકનો જન્મ લાહોરથી 64 કિમી દૂર 1469માં થયો હતો. નાનક બાળપણથી જ અલગ સ્વભાવના હતા. એવું માનવામાં આવે છે કે ભગવાને નાનકને કંઈક અલગ કરવાની પ્રેરણા આપી હતી.
  • કહેવાય છે કે બાળપણથી જ ગુરુ નાનક દેવનો આધ્યાત્મિકતા તરફ ઘણો ઝોક હતો અને તેઓ સત્સંગ અને ચિંતનમાં વ્યસ્ત રહેતા હતા. ગુરુ નાનકે ભગવાનની શોધ માટે 8 વર્ષની ઉંમરે તેમનો અભ્યાસ છોડી દીધો હતો.
  • ગુરુ નાનકની ભગવાન પ્રત્યેની ભક્તિ ખૂબ જ વધારે હતી, જેના કારણે લોકો તેમને પરમાત્મા માનવા લાગ્યા. 30 વર્ષની ઉંમર સુધીમાં, ગુરુ નાનક દેવનું જ્ઞાન પરિપક્વ થઈ ગયું હતું અને અંતિમ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, તેમણે જીવનભર સત્યનો ઉપદેશ આપ્યો હતો.
  • ગુરુ નાનક અંધશ્રદ્ધા અને ઠાઠમાઠના સખત વિરોધી હતા. તેમણે સ્થાનિક સાધુઓ અને મૌલવીઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નાનકને બાહ્ય દેખાવ બિલકુલ પસંદ ન હતો અને તેઓ હંમેશા આંતરિક પરિવર્તનનો આગ્રહ રાખતા હતા.ધર્મ નામે ચાલતા પાંખડના તેઓ વિરોધી હતા અને આ માટે લોકોને પણ જાગૃત કરતા હતા.
  • નાનક પ્રકૃતિમાં જ ભગવાનને શોધતા હતા. તેમણે કહ્યું કે ચિંતન દ્વારા જ વ્યક્તિ આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી શકે છે. તેમના લગ્ન 1496 માં થયા હતા. તેમનો એક પરિવાર પણ હતો.
  • નાનકે તેમની આધ્યાત્મિક યાત્રા ભારત, તિબેટ અને અરેબિયાથી શરૂ કરી જે 30 વર્ષ સુધી ચાલી. આ દરમિયાન નાનકે ઘણો અભ્યાસ કર્યો અને શિક્ષિત લોકો સાથે ચર્ચા પણ કરી. આ સમય દરમિયાન નાનકે શીખ ધર્મના માર્ગને આકાર આપ્યો અને સારા જીવન માટે આધ્યાત્મને સ્થાપિત કર્યું. ગુરુ નાનકે તેમના જીવનનો અંતિમ સમય પંજાબના કરતારપુરમાં વિતાવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget