શોધખોળ કરો

Astrology: જીવનમાં નથી થતી પ્રગતિ તો ભાગ્યના દ્વાર ખોલશે આ ઉપાય, રવિવારના દિવસે કરો પ્રયોગ

Job Astrology: નોકરી અને કરિયરમાં આવનારી અડચણો કેવી રીતે દૂર કરવી, આ સમય દરમિયાન કયા ગ્રહ સંબંધિત ઉપાયો કરવા જાણીએ રવિવારે કરવામાં આવેતા ચોક્કસ ઉપાય વિશે.

Astrology: ઘણીવાર લોકોને નોકરી કે કરિયરમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. નોકરીમાં પરેશાનીઓ અથવા મુશ્કેલીઓ માટે, સૂર્ય સંબંધિત ગ્રહને મજબૂત બનાવવાની જરૂર છે.

 ઘણી વખત નોકરી હાથ લાગતા લાગતા છેલ્લે  ઑફર લેટર હાથ નથી લાગતો. બધું સારું હોવા છતાં તમે ઇન્ટરવ્યૂ ક્લિયર કરી શકતા નથી, તમારી કારકિર્દી અને વ્યવસાયમાં આવી રહેલા આ અવરોધો તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ માટે રવિવારે લેવાયેલા કેટલાક ઉપાય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.                                                                

 નોકરીમાં પ્રગતિ માટે કરો આ ઉપાય

  • જો તમે પણ તમારા કરિયર અને નોકરીમાં વૃદ્ધિ ઈચ્છો છો તો રવિવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો.
  • દર રવિવારે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને સૂર્યદેવને જળ ચઢાવો. રવિવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
  • રવિવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરતી વખતે 'ઓમ વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરો.
  • રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.
  • રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી તમારી નોકરી અને કરિયર સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે.
  • રવિવારે કામમાં આવતા અવરોધોને દૂર કરવા માટે, સવારે માછલીઓને લોટના ગોળા ખવડાવો.
  • રવિવાર એક ખાસ દિવસ છે. રવિવાર એ સૂર્ય ભગવાનની પૂજા કરવાનો શુભ દિવસ છે, તેથી આ દિવસે અવરોધો દૂર થાય છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો.
  • રવિવારે વાદળી અને કાળા રંગના કપડાં ન પહેરવાનો પ્રયાસ કરો. કાળા અને વાદળી વસ્ત્રો પહેરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ બગડી શકે છે.
  • સૂર્ય ભગવાનને ઊર્જા અને જીવનશક્તિનો આધાર માનવામાં આવે છે. તેથી જ નોકરી મેળવવા માટે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Embed widget