શોધખોળ કરો

Somwar Na Upay: ધન અથવા કોઇ વિવાહ સંબંધિત સમસ્યાથી પીડિત છો, સોમવારે કરો આ ઉપાય

Somwar Na Upay:

Somwar Na  Upay:જો તમારા જીવનમાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે ભોલેનાથની પૂજા કરીને તેમાંથી મુક્તિ મેળવી શકો છો. ભગવાન શિવને મહાદે ઔધઢદાની કહેવામાં આવે છે જે પોતાના ભક્તને કંઈપણ આપી શકે છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમારી ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો.

હિન્દુ ધર્મમાં, દરેક વાર તિથિ કે દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. ઉદાહરણ તરીકે, સોમવાર  મહાદેવને સમર્પિત  છે. આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. વ્રત વગેરે પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી લોકોના બધા દુઃખ દૂર થાય છે.

સોમવારના ઉપાયો

એવું કહેવાય છે કે, ભગવાન શિવ સૌથી ઝડપથી પ્રસન્ન થાય છે. તેઓ પાણીના એક કળશથી  પણ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. આ કારણોસર, સોમવારે પૂજા દરમિયાન ભગવાન શિવને ગંગાજળનો અભિષેક કરો.

જો તમારું જીવન દુ:ખ અને મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય, તો સોમવારે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. આ સ્તોત્રનો પાઠ કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થશે. સાથે જ જીવનમાં ખુશીઓ પાછી આવશે.

જો તમે ઇચ્છિત જીવનસાથી મેળવવા માંગતા હો, તો સોમવારે વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરો. આ સમયે ભગવાન શિવને સફેદ ચંદન, બેલપત્ર, કાળા તલ, ધતુરા, ભાંગ અને સફેદ ફૂલો અર્પણ કરો. આનાથી ભગવાન તમારી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

જો તમે શારીરિક કે માનસિક તકલીફોથી પીડાઈ રહ્યા છો, તો સોમવારે ગંગાજળમાં કાળા તલ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરો. મહામૃત્યુંજયનો પાઠ પણ કરો.

જો આર્થિક સમસ્યાઓ હોય, તો સોમવારે ભગવાન શિવને શેરડીનો રસ અર્પણ કરો. આનાથી નાણાકીય સમસ્યાઓ દૂર થશે અને સુખ અને સૌભાગ્ય પાછું આવશે.

જો તમે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારવા માંગતા હો, તો સોમવારે એક મુઠ્ઠી ચોખા અને થોડી ખાંડની મીઠાઈ કપડામાં બાંધીને મંદિરમાં દાન કરો.

જો તમને વ્યવસાયમાં કોઈ નફો નથી થઈ રહ્યો અથવા તે વધતો નથી, તો તમારે તમારા કામ શરૂ કરતા પહેલા બે સફેદ ફૂલો રાખવા જોઈએ અને પછી કાર્ય પૂર્ણ થયા પછી તેને નદીમાં પ્રવાહિત કરવા જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget