શોધખોળ કરો

Somwar Na Upay: ધન અથવા કોઇ વિવાહ સંબંધિત સમસ્યાથી પીડિત છો, સોમવારે કરો આ ઉપાય

Somwar Na Upay:

Somwar Na  Upay:જો તમારા જીવનમાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે ભોલેનાથની પૂજા કરીને તેમાંથી મુક્તિ મેળવી શકો છો. ભગવાન શિવને મહાદે ઔધઢદાની કહેવામાં આવે છે જે પોતાના ભક્તને કંઈપણ આપી શકે છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમારી ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો.

હિન્દુ ધર્મમાં, દરેક વાર તિથિ કે દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. ઉદાહરણ તરીકે, સોમવાર  મહાદેવને સમર્પિત  છે. આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. વ્રત વગેરે પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી લોકોના બધા દુઃખ દૂર થાય છે.

સોમવારના ઉપાયો

એવું કહેવાય છે કે, ભગવાન શિવ સૌથી ઝડપથી પ્રસન્ન થાય છે. તેઓ પાણીના એક કળશથી  પણ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. આ કારણોસર, સોમવારે પૂજા દરમિયાન ભગવાન શિવને ગંગાજળનો અભિષેક કરો.

જો તમારું જીવન દુ:ખ અને મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય, તો સોમવારે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. આ સ્તોત્રનો પાઠ કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થશે. સાથે જ જીવનમાં ખુશીઓ પાછી આવશે.

જો તમે ઇચ્છિત જીવનસાથી મેળવવા માંગતા હો, તો સોમવારે વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરો. આ સમયે ભગવાન શિવને સફેદ ચંદન, બેલપત્ર, કાળા તલ, ધતુરા, ભાંગ અને સફેદ ફૂલો અર્પણ કરો. આનાથી ભગવાન તમારી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

જો તમે શારીરિક કે માનસિક તકલીફોથી પીડાઈ રહ્યા છો, તો સોમવારે ગંગાજળમાં કાળા તલ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરો. મહામૃત્યુંજયનો પાઠ પણ કરો.

જો આર્થિક સમસ્યાઓ હોય, તો સોમવારે ભગવાન શિવને શેરડીનો રસ અર્પણ કરો. આનાથી નાણાકીય સમસ્યાઓ દૂર થશે અને સુખ અને સૌભાગ્ય પાછું આવશે.

જો તમે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારવા માંગતા હો, તો સોમવારે એક મુઠ્ઠી ચોખા અને થોડી ખાંડની મીઠાઈ કપડામાં બાંધીને મંદિરમાં દાન કરો.

જો તમને વ્યવસાયમાં કોઈ નફો નથી થઈ રહ્યો અથવા તે વધતો નથી, તો તમારે તમારા કામ શરૂ કરતા પહેલા બે સફેદ ફૂલો રાખવા જોઈએ અને પછી કાર્ય પૂર્ણ થયા પછી તેને નદીમાં પ્રવાહિત કરવા જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget