શોધખોળ કરો

Akshay Tritiya 2025: અક્ષય તૃતિયાના અવસરે ભૂલથી પણ કરશો આ કામ, તો થઇ જશો કંગાળ

Akshay Tritiya 2025: જો તમે અક્ષય તૃતીયાના અવસર પર ભૂલથી પણ આ કામ કરી લો છો, તો તમે નિર્ધન થઈ જશો.

Akshay Tritiya 2025: જો અક્ષય તૃતીયા પર શું ન કરવું જોઈએઃ સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાને શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આ દિવસે યોગ્ય વિધિથી અને સાચા મનથી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે. તેમજ પેન્ડીંગ કામ પૂર્ણ થવા લાગે છે. શાસ્ત્રોમાં આ દિવસે અમુક કાર્યોની મનાઈ કરવામાં આવી છે, જેનું આપણે બધાએ પાલન કરવું જોઈએ, નહીં તો આખા પરિવારને નુકસાન સહન કરવું પડશે. આ વખતે અક્ષય તૃતીયા 30 એપ્રિલના રોજ મનાવવાની છે. આવો જાણીએ એ દિવસે ભૂલથી પણ કયા કામ ન કરવા જોઈએ.

અક્ષય તૃતિયાના દિવસે શું ન કરવું

શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે કોઈપણ પ્રકારનો માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. વ્યક્તિએ ખાસ કરીને માંસ, આલ્કોહોલ અને લસણ અને ડુંગળીવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ. આમ કરવાથી પરિવારના સભ્યોમાં બીમારી અને સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, જેના કારણે આવનારા દિવસો કષ્ટદાયક બની જાય છે.

તુલસીના પાન આ દિવસે ન તોડશો

અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કર્યા વિના તુલસીના પાન ન તોડવા જોઈએ અને ન તો મકાનનું બાંધકામ શરૂ કરવું જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે, જેના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. તેનાથી પરિવાર માટે સંકટનો સમયગાળો શરૂ થઈ શકે છે. આ દિવસે તમે નવું ઘર ખરીદી શકો છો.

વાસણ ન ખરીદવા

ધાર્મિક વિદ્વાનો અનુસાર, અક્ષય તૃતીયા પર ભૂલથી પણ પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ. આમ કરવાથી કુંડળીમાં રાહુનો પ્રભાવ વધે છે અને જમા થયેલી મૂડી ખતમ થવા લાગે છે. તેના બદલે તમે અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ખરીદી શકો છો. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget