શોધખોળ કરો

Astrology: આ સંકેત મળે તો સમજો કે શુભ સમયનો થઇ ગયો પ્રાંરભ, આ ઘટના છે શુભ શુકનની સૂચક

ભૌતિકવાદી દુનિયામાં ધનને જ દેવતા માની પૂજાય છે. દરેક વ્યક્તિ થોડા સમયમાં જ ધન મેળવીને ધનાઢ્ય થઇ જવાની ઇચ્છા ધરાવે છે. તેના માટે લોકો અને પ્રકારના રસ્તાઓ પણ અપનાવે છે.

Astrology:ભૌતિકવાદી દુનિયામાં ધનને જ દેવતા માની પૂજાય છે.  દરેક વ્યક્તિ થોડા સમયમાં જ ધન મેળવીને ધનાઢ્ય થઇ જવાની ઇચ્છા ધરાવે છે. તેના માટે લોકો અને પ્રકારના રસ્તાઓ પણ અપનાવે છે. તેમાંથી કેટલાક ઉચિત હોય છે તો કેટલાક અનુચિત હોય છે. ઘનની લાલશામાં વ્યક્તિ એ જાણવા ઉત્સુક હોય છે કે, તેને ક્યારે અને કેવી રીતે ધન લાભ થશે.  જ્યોતિષશાસ્ત્રમાં એ સામર્થ્ય છે કે, આપના જીવનમાં થનાર ધનલક્ષ્મીના આગમનની સંકેત આપી શકે છે.

 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવા અનેક સંકેત છે. જે  ઘરમાં ધન આવતા પહેલા મળે છે. જો કે જાણકારીના અભાવના કારણે આપણે તે ઓળખી નથી શકતા. જ્યોતિષ અનુસાર  જે શુભ સંકેત મળે  તેનાથી તે પણ જાણ થઇ જાય છે કે, ઘરમાં લક્ષ્મીજીનું આગમન થવાનું છે.

બધું જ મળીને આપ તેને સારા સમયનો સંકેત પણ માની શકો છો. જો કે આ સારા સંકેતને સરળતાથી ઓળખી શકતા નથી. જ્યોતિષ અનુસાર ઘરમાં લક્ષ્મીના આગમન પહેલા થોડા જે સંકેત મળે છે તે આ પ્રકારના હોય છે.

જો ઘરમાં કાળા રંગની કીડીઓનું ઝુંડ અચાનક જ જોવા મળે તો તેને શુભ સંકેત મનાય છે. જ્યોતિષ અનુસાર આ કાળા કીડીઓનું ઝુંડ ધનલાભ સૂચવે છે.

જો આપને ઘરની બહાર ઘૂવડ દેખાય અને લાંબા સમય સુધી આપના ઘરની નજીક આ રીતે ઘુવડ જોવા મળે તો તે પણ લક્ષ્મીના આગમના જ સંકેત છે. ટૂંક સમયમાં આપને થનાર ધનલાભને સૂચવે છે.

જો ઘરમાં કોઇ પણ જગ્યાએ ચકલી માળો બનાવે તો તે પણ શુભ સંકેત છે. ઘરમાં ચકલીના માળાનો અર્થ છે કે, બહુ જલ્દી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થવાનું છે.

આ સિવાય સપનામાં પ્રગટાવેલો દીપક દેખાય તો તે પણ ધન આગમનના સંકેત આપે છે. ઉપરાંત શંખ, સાંપ,ગરોળી,નોળિયો, ગુલાબ દેખાવું પણ શુભ સંકેત મનાય છે.  

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દવા, ઉપાય, અને સૂચનોની abp અસ્મિતા પુસ્ટી કરતું નથી. તમામ ઉપાય, પદ્ધતિ કે દવાને  અનુસરતા પહેલા, ડૉક્ટર તેમજ જે તે વિષયના સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.              

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget