શોધખોળ કરો

Numerology: અંકશાસ્ત્રમાં આ મૂલાંકને માનવામાં આવે છે અશુભ, ધનહાનિ અને ગંભીર બીમારીના આપે છે સંકેત

વિશ્વના કેટલાક ભાગોમાં, નંબર 4 અત્યંત અશુભ માનવામાં આવે છે. પૂર્વ એશિયાના દેશો ખાસ કરીને અંકને અશુભ માને છે. ચીનમાં 4 નંબરને અશુભ માનવામાં આવે છે.

Numerology:જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહો અને નક્ષત્રોની ગણતરીના આધારે વ્યક્તિના ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્રની ઘણી શાખાઓ દ્વારા વિવિધ પ્રકારની આગાહીઓ કરવામાં આવે છે. આમાંથી એક અંકશાસ્ત્ર છે. જેમાં સંખ્યાઓની ગણતરીના આધારે શુભ અને અશુભ બંનેનું અનુમાન કરવામાં આવે છે. એક તરફ કેટલીક સંખ્યાઓ ખૂબ જ શુભ માનવામાં આવતી હતી તો બીજી તરફ કેટલીક અશુભ માનવામાં આવતી હતી. અલગ-અલગ માન્યતાઓ અને સમાજોમાં એક જ સંખ્યાને કેટલીક જગ્યાએ શુભ અને કેટલીક જગ્યાએ અશુભ માનવામાં આવે છે. આજે અમે તમને કેટલાક એવા નંબર વિશે જાણકારી આપીશું, જેનો ઉપયોગ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

વિશ્વના કેટલાક ભાગોમાં, નંબર 4 અત્યંત અશુભ માનવામાં આવે છે. પૂર્વ એશિયાના દેશો ખાસ કરીને અંકને અશુભ માને છે. ચીનમાં 4 નંબરને અશુભ માનવામાં આવે છે. ચાઇનીઝ માન્યતાઓ અનુસાર, નંબર 4 એ શેતાનનો નંબર છે. ચીનમાં આ 4 અંકોને મૃત્યુની સંખ્યા કહેવામાં આવે છે. અહીંના લોકો આ નંબરથી ખૂબ ડરે છે. આ કારણોસર, ઇમારતો અને મકાન નંબર 4, 13, 14 અને 24 અહીં દેખાતા નથી.

વિવિધ માન્યતાઓ, ધર્મો અને ધાર્મિક રિવાજોમાં, 13 નંબરને અશુભ અને શુભ બંને માનવામાં આવે છે. ઘણી જગ્યાએ 13 નંબરને અશુભ અંક માનવામાં આવે છે. જેમ કે 13 નંબર ફ્લોર, સેક્ટર, રૂમ નંબર, બિલ્ડિંગ, ઘર નંબર, દુકાન નંબર વગેરે. ખ્રિસ્તી ધર્મમાં, 13 નંબરને શેતાનની સંખ્યા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે તારીખે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા તે તારીખ 13મી હતી. 13 લોકોએ તેને વધસ્તંભે જડ્યો. ઇસુ સહિત કુલ 13 લોકો તેમના વધસ્તંભ પર ચડાવતા પહેલા તહેવારમાં હાજર રહ્યા હતા.

અંકશાસ્ત્ર અનુસાર, 13 નંબર મૃત્યુ અને રોગોની સંખ્યા છે. નંબર 13 એ રાહુ ગ્રહની સંખ્યા છે. રાહુ જે પાપી અને રાક્ષસ ગ્રહ છે. 13 અંકમાં કુલ અંકોનો સરવાળો 4 છે, તેથી 13 અંકને અશુભ માનવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વર્ષમાં 12ની જગ્યાએ 13 પૂર્ણિમા અથવા અમાવાસ્યાના દિવસો હોય તે વર્ષ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

વિવિધ જૂથો અને ધર્મોમાં, 13 નંબરને કેટલીક જગ્યાએ શુભ અને અન્ય સ્થાનો પર અશુભ માનવામાં આવે છે.

- હિન્દુ ધર્મમાં કોઈના મૃત્યુના 13માં દિવસે તેરહવીનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

- શીખ ધર્મમાં વાહેગુરુ શબ્દનો ઉપયોગ ગુરુ ગ્રંથ સાહિબમાં કુલ 13 વખત થયો છે.

- પ્રખ્યાત હસ્તરેખાશાસ્ત્રી કિરો 13 નંબરને શુભ માને છે.

જાપાની લોકો હંમેશા 24 અને 43 નંબરથી ડરે છે. તેઓ માને છે કે 24 નંબર જોખમની નિશાની છે. જાપાની લોકો આ નંબરથી દૂર રહે છે. આ કારણોસર, જાપાનમાં 24 અને 43 નંબરના હોટેલમાં કોઇ રૂમ કે મકાન બિલ્ડિંહ નથી હોતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
Embed widget