શોધખોળ કરો

Puja Path: ભય, સંકટ અને શત્રુઓથી મુક્તિ મેળવવા ઈચ્છતા હો તો કરો કાળ ભૈરવની પૂજા, જાણો પૂજાનો દિવસ અને મંત્ર

Puja Path: આપણા દેશમાં અનેક એવા પરિવાર છે, જ્યાં ભગવાન ભૈરવની કુળ દેવતા તરીકે પૂજા થાય છે. કાળ ભૈરવનું નામ સાંભળીને જ આમ તો લોકો ગભરાઈ જાય છે પરંતુ સાચા મથી ભગવાન ભૈરવની આરાધના કરવાથી વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે.

Puja Path: આપણા દેશમાં અનેક એવા પરિવાર  છે, જ્યાં ભગવાન ભૈરવની કુળ દેવતા તરીકે પૂજા થાય છે. કળિયુગમાં ભગવાન ભૈરવની પૂજા કરવાથી ભય, સંકટ અને શત્રુઓથી જલદી મુક્તિ મળતી હોવાની માન્યતા છે. કાળ ભૈરવનું નામ સાંભળીને જ આમ તો લોકો ગભરાઈ જાય છે પરંતુ સાચા મથી ભગવાન ભૈરવની આરાધના કરવાથી વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિ, રાહુ અથવા કેતુની મહાદશા હોય તે લોકો ભગવાન ભૈરવની પૂજા કરે તો વ્યક્તિને સંકટોછી મુક્તિ મળી જાય છે. ભગવાન ભૈરવ ભક્તોની આઠ દિશાથી કરે છે રક્ષા ભગવાન ભૈરવના કુલ 8 સ્વરૂપ (ચંડ ભૈરવ, બટુક ભૈરવ, રુરુ ભૈરવ, ક્રોધ ભૈરવ, ઉન્મત ભૈરવ, કપાલ ભૈરવ, ભીષણ ભૈરવ અને સંહાર ભૈરવ) માનવામાં આવ્યા છે. જે વ્યક્તિ ભગવાન ભૈરવના આઠ સ્વરૂપોના નામનું સ્મરણ કરે છે તેમની આઠેય દિશામાંથી રક્ષા થતી હોવાનું કહેવાય છે. આ દિવસે કરવી જોઈએ પૂજા
આમ તો ભગવાન ભૈરવની પૂજા કોઈપણ દિવસે કરી શકાય છે. પરંતુ ભૈરવ અષ્ટમી, રવિવાર, બુધવાર અને ગુરુવારના દિવસે પૂજા કરવાથી શ્રેષ્ઠ અને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ભગવાન ભૈરવની પૂજાનો મંત્ર જે રીતે કોઈ દેવી-દેવતાની પૂજામાં મંત્ર જાપનું વિશેષ મહત્વ હોય છે તેવી જ રીતે ભગવાન ભૈરવના મંત્રોનો જાપ વિશેષ ફળદાયી હોય છે. ભગવાન ભૈરવના મંત્રોનો જાપ સ્ફટિકની માળાથી કરવાથી જીવનની તમામ પ્રકારની બાધા કે સંકટ ખતમ થઈ જાય છે. ભગવાન ભૈરવના મંત્ર ॐ कालभैरवाय नमः | ॐ भयहरणं च भैरवः | ॐ भ्रां कालभैरवाय फट् | ॐ ह्रीं बटुकाय आपदुद्धारणाय कुरु कुरु बटुकाय ह्रीं | Aadhar Card માં હવે મોબાઈલ નંબર અપડેટ કરાવવાનહીં પડે કોઈ ડોક્યુમેંટની જરૂર, આ રીતે કામ થશે આસાન ગુજરાતની આ ફાર્મા કંપનીને કોરોના રસીના બીજા તબક્કાનું મળ્યું પોઝિટિવ રિઝલ્ટ, શેરના ભાવમાં આવ્યો ઉછાળો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
આવતીકાલનું રાશિફળ, 17 માર્ચ 2026: મેષ રાશિને થશે બખ્ખાં, સિંહનો ચમકશે સિતારો; જાણો તમામ 12 રાશિઓનો હાલ
આવતીકાલનું રાશિફળ, 17 માર્ચ 2026: મેષ રાશિને થશે બખ્ખાં, સિંહનો ચમકશે સિતારો; જાણો તમામ 12 રાશિઓનો હાલ
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

વિડિઓઝ

UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
નવી Renault Duster થઈ લોન્ચ,  કિંમત જાણી ચોંકી જશો,  પ્રી-બુકિંગ અને ફીચર્સ વિશે જાણી લો  
નવી Renault Duster થઈ લોન્ચ,  કિંમત જાણી ચોંકી જશો,  પ્રી-બુકિંગ અને ફીચર્સ વિશે જાણી લો  
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
Pakistan Airstrike: 400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Embed widget