શોધખોળ કરો

Janmashtami 2024: નંદ ઘરે આનંદ ભયો, જન્માષ્ટમીના અવસરે બાલ ગોપાલની પૂજાનો આ છે સર્વશ્રેષ્ઠ શુભ મુહૂર્ત

Janmashtami 2024: ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને 26 ઓગસ્ટ સોમવારનો દિવસ આ શુભ સંયોગમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. જાણી શુભ મુહર્ત

Janmashtami 2024: જો જન્માષ્ટમી સોમવાર કે બુધવારે આવે છે તો તે ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ છે. કારણ કે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ બુધવારે થયો હતો અને 6 દિવસ પછી સોમવારે કૃષ્ણ નામ આપવામાં આવ્યું હતું.

જન્માષ્ટમી આજે શુભ યોગમાં ઉજવાશે

આ વર્ષે જન્માષ્ટમી પર અનેક શુભ યોગ બનશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, શશ રાજયોગ અને ગજકેસરી યોગ બની રહ્યાં છે. આજે જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભમાં રહેશે. બરાબર આવો સંયોગ દ્વાપરમાં કૃષ્ણના જન્મ સમયે બન્યો હતો.

જન્માષ્ટમી પર શા માટે ચઢાવવામાં આવે છે ધણીયા પંજીરી?

જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને ધાણા પંજીરી ચોક્કસપણે અર્પણ કરવામાં આવે છે, કારણ કે તે કૃષ્ણના પ્રિય પ્રસાદમાંનું એક છે. કાન્હાને ધાણા પંજીરી અર્પણ કર્યા પછી, તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ ધાણા પંજીરીનો પ્રસાદ ખાઈને જ ઉપવાસ તોડે છે.

જન્માષ્ટમી બે દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

જન્માષ્ટમી દર વર્ષે બે દિવસ ઉજવવામાં આવે છે. સ્માર્તા અને વૈષ્ણવ સંપ્રદાયો અલગ-અલગ તારીખોને કારણે જન્માષ્ટમીની ઉજવણી કરે છે. પ્રથમ તારીખે સ્માર્તા અને બીજી તારીખે વૈષ્ણવ સંપ્રદાય જન્માષ્ટમી ઉજવે છે. આ વર્ષે પણ મથુરા સહિત અનેક સ્થળોએ 26 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. વૃંદાવનમાં 27મી ઓગસ્ટે જન્માષ્ટમી યોજાશે.                                                                                          

જન્માષ્ટમી પર આ વસ્તુઓનો લગાવો ભોગ 
જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે તેમને મનગમતી વસ્તુઓ અર્પણ કરો. પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, મિસરી, ધાણા, સાકર, , કાકડી, માખણની ખીર, માખણ-મિશ્રી કૃષ્ણને અર્પણ કરવામાં  આવે છે.

જન્માષ્ટમીના અવસરે પૂજાનો શુભ મુહૂર્ત

જન્માષ્ટમીનો તહેવાર સોમવારે, 26 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાત્રે 12 વાગ્યાથી 12:44 સુધીનો સમય ભગવાન શ્રીકૃષ્ણની પૂજા માટે શુભ રહેશે. આવી સ્થિતિમાં તમને પૂજા માટે 44 મિનિટનો સમય મળશે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Embed widget