શોધખોળ કરો

Janmashtami 2024: નંદ ઘરે આનંદ ભયો, જન્માષ્ટમીના અવસરે બાલ ગોપાલની પૂજાનો આ છે સર્વશ્રેષ્ઠ શુભ મુહૂર્ત

Janmashtami 2024: ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને 26 ઓગસ્ટ સોમવારનો દિવસ આ શુભ સંયોગમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. જાણી શુભ મુહર્ત

Janmashtami 2024: જો જન્માષ્ટમી સોમવાર કે બુધવારે આવે છે તો તે ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ છે. કારણ કે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ બુધવારે થયો હતો અને 6 દિવસ પછી સોમવારે કૃષ્ણ નામ આપવામાં આવ્યું હતું.

જન્માષ્ટમી આજે શુભ યોગમાં ઉજવાશે

આ વર્ષે જન્માષ્ટમી પર અનેક શુભ યોગ બનશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, શશ રાજયોગ અને ગજકેસરી યોગ બની રહ્યાં છે. આજે જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભમાં રહેશે. બરાબર આવો સંયોગ દ્વાપરમાં કૃષ્ણના જન્મ સમયે બન્યો હતો.

જન્માષ્ટમી પર શા માટે ચઢાવવામાં આવે છે ધણીયા પંજીરી?

જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને ધાણા પંજીરી ચોક્કસપણે અર્પણ કરવામાં આવે છે, કારણ કે તે કૃષ્ણના પ્રિય પ્રસાદમાંનું એક છે. કાન્હાને ધાણા પંજીરી અર્પણ કર્યા પછી, તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ ધાણા પંજીરીનો પ્રસાદ ખાઈને જ ઉપવાસ તોડે છે.

જન્માષ્ટમી બે દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

જન્માષ્ટમી દર વર્ષે બે દિવસ ઉજવવામાં આવે છે. સ્માર્તા અને વૈષ્ણવ સંપ્રદાયો અલગ-અલગ તારીખોને કારણે જન્માષ્ટમીની ઉજવણી કરે છે. પ્રથમ તારીખે સ્માર્તા અને બીજી તારીખે વૈષ્ણવ સંપ્રદાય જન્માષ્ટમી ઉજવે છે. આ વર્ષે પણ મથુરા સહિત અનેક સ્થળોએ 26 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. વૃંદાવનમાં 27મી ઓગસ્ટે જન્માષ્ટમી યોજાશે.                                                                                          

જન્માષ્ટમી પર આ વસ્તુઓનો લગાવો ભોગ 
જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે તેમને મનગમતી વસ્તુઓ અર્પણ કરો. પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, મિસરી, ધાણા, સાકર, , કાકડી, માખણની ખીર, માખણ-મિશ્રી કૃષ્ણને અર્પણ કરવામાં  આવે છે.

જન્માષ્ટમીના અવસરે પૂજાનો શુભ મુહૂર્ત

જન્માષ્ટમીનો તહેવાર સોમવારે, 26 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાત્રે 12 વાગ્યાથી 12:44 સુધીનો સમય ભગવાન શ્રીકૃષ્ણની પૂજા માટે શુભ રહેશે. આવી સ્થિતિમાં તમને પૂજા માટે 44 મિનિટનો સમય મળશે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
Budh Nakshatra Parivartan: 25 મેએ બુધ બદલશે નક્ષત્ર, 4 રાશિઓને કરિયર અને આર્થિક ક્ષેત્રમાં મળશે લાભ
Budh Nakshatra Parivartan: 25 મેએ બુધ બદલશે નક્ષત્ર, 4 રાશિઓને કરિયર અને આર્થિક ક્ષેત્રમાં મળશે લાભ
Today's Horoscope: સિંહ રાશિમાં ચંદ્રમાનું ગોચર, આ 3 રાશિના જીવનમાં લાવશે ખુશી, જાણો આજનો ફળાદેશ
Today's Horoscope: સિંહ રાશિમાં ચંદ્રમાનું ગોચર, આ 3 રાશિના જીવનમાં લાવશે ખુશી, જાણો આજનો ફળાદેશ
Door Vastu: ઘરના દરવાજા પાછળ કપડાં લટકાવો છો? તો સાવધાન, આ આદત સર્જે છે વાસ્તુ દોષ
Door Vastu: ઘરના દરવાજા પાછળ કપડાં લટકાવો છો? તો સાવધાન, આ આદત સર્જે છે વાસ્તુ દોષ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget