શોધખોળ કરો

Janmashtami 2024: નંદ ઘરે આનંદ ભયો, જન્માષ્ટમીના અવસરે બાલ ગોપાલની પૂજાનો આ છે સર્વશ્રેષ્ઠ શુભ મુહૂર્ત

Janmashtami 2024: ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને 26 ઓગસ્ટ સોમવારનો દિવસ આ શુભ સંયોગમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. જાણી શુભ મુહર્ત

Janmashtami 2024: જો જન્માષ્ટમી સોમવાર કે બુધવારે આવે છે તો તે ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ છે. કારણ કે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ બુધવારે થયો હતો અને 6 દિવસ પછી સોમવારે કૃષ્ણ નામ આપવામાં આવ્યું હતું.

જન્માષ્ટમી આજે શુભ યોગમાં ઉજવાશે

આ વર્ષે જન્માષ્ટમી પર અનેક શુભ યોગ બનશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, શશ રાજયોગ અને ગજકેસરી યોગ બની રહ્યાં છે. આજે જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભમાં રહેશે. બરાબર આવો સંયોગ દ્વાપરમાં કૃષ્ણના જન્મ સમયે બન્યો હતો.

જન્માષ્ટમી પર શા માટે ચઢાવવામાં આવે છે ધણીયા પંજીરી?

જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને ધાણા પંજીરી ચોક્કસપણે અર્પણ કરવામાં આવે છે, કારણ કે તે કૃષ્ણના પ્રિય પ્રસાદમાંનું એક છે. કાન્હાને ધાણા પંજીરી અર્પણ કર્યા પછી, તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ ધાણા પંજીરીનો પ્રસાદ ખાઈને જ ઉપવાસ તોડે છે.

જન્માષ્ટમી બે દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

જન્માષ્ટમી દર વર્ષે બે દિવસ ઉજવવામાં આવે છે. સ્માર્તા અને વૈષ્ણવ સંપ્રદાયો અલગ-અલગ તારીખોને કારણે જન્માષ્ટમીની ઉજવણી કરે છે. પ્રથમ તારીખે સ્માર્તા અને બીજી તારીખે વૈષ્ણવ સંપ્રદાય જન્માષ્ટમી ઉજવે છે. આ વર્ષે પણ મથુરા સહિત અનેક સ્થળોએ 26 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. વૃંદાવનમાં 27મી ઓગસ્ટે જન્માષ્ટમી યોજાશે.                                                                                          

જન્માષ્ટમી પર આ વસ્તુઓનો લગાવો ભોગ 
જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે તેમને મનગમતી વસ્તુઓ અર્પણ કરો. પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, મિસરી, ધાણા, સાકર, , કાકડી, માખણની ખીર, માખણ-મિશ્રી કૃષ્ણને અર્પણ કરવામાં  આવે છે.

જન્માષ્ટમીના અવસરે પૂજાનો શુભ મુહૂર્ત

જન્માષ્ટમીનો તહેવાર સોમવારે, 26 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાત્રે 12 વાગ્યાથી 12:44 સુધીનો સમય ભગવાન શ્રીકૃષ્ણની પૂજા માટે શુભ રહેશે. આવી સ્થિતિમાં તમને પૂજા માટે 44 મિનિટનો સમય મળશે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hans Mahapurush Rajyog: 2 જૂનથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત,બની રહ્યો છે ખાસ રાજયોગ 
Hans Mahapurush Rajyog: 2 જૂનથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત,બની રહ્યો છે ખાસ રાજયોગ 
આગામી 24 કલાક ભારે! 28 એપ્રિલે બની રહ્યો છે ‘વ્યાઘાત યોગ’, આ 5 રાશિઓ માટે મુશ્કેલી...
આગામી 24 કલાક ભારે! 28 એપ્રિલે બની રહ્યો છે ‘વ્યાઘાત યોગ’, આ 5 રાશિઓ માટે મુશ્કેલી...
Office Astrology: શનિની નજરથી નહીં બચી શકો તમે, કર્મ અનુસાર ઓફિસમાં મળશે પ્રમોશન અને પૈસા
Office Astrology: શનિની નજરથી નહીં બચી શકો તમે, કર્મ અનુસાર ઓફિસમાં મળશે પ્રમોશન અને પૈસા
કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, માત્ર 3 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન
કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, માત્ર 3 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પત્રકારોનો પોલ, જિલ્લા પંચાયતમાં કોણ મારશે બાજી?
Chaitra Vasava controversy: ચૈતર વસાવા પર મૃતકના સગાને લાફો મારવાનો આરોપ
Local Body Election Voting : અમદાવાદ જિ.પં.ની હડાળા બેઠક પર EVM સગેવગે કર્યાનો આરોપ
Sabarkantha Crime : આડા સંબંધની શંકામાં યુવકે કરી પરિવારના 3 સભ્યોની હત્યા
Parshottam Solanki : મંત્રી પરસોત્તમ સોલંકીએ MLA શિવા ગોહિલને કર્યા નુગરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Election 2026: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પત્રકાર પોલ: 34 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પત્રકાર પોલ: 34 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે?
34 જિલ્લા પંચાયતનો પત્રકાર પોલ: કોંગ્રેસ માત્ર 249 બેઠકો સુધી સમેટાઈ જશે, જાણો કયા ઝોનમાં કેવું રહેશે પ્રદર્શન?
34 જિલ્લા પંચાયતનો પત્રકાર પોલ: કોંગ્રેસ માત્ર 249 બેઠકો સુધી સમેટાઈ જશે, જાણો કયા ઝોનમાં કેવું રહેશે પ્રદર્શન?
ચૂંટણી પૂરી થતા જ એક્શનમાં સરકાર! 60 ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીના આદેશો તાત્કાલિક જારી
ચૂંટણી પૂરી થતા જ એક્શનમાં સરકાર! 60 ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીના આદેશો તાત્કાલિક જારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
હીટવેવથી ગુજરાત ત્રાહિમામ: કાલે 5 જિલ્લામાં યલો એલર્ટ, કચ્છ રાજકોટમાં વધશે ગરમીનો પારો
હીટવેવથી ગુજરાત ત્રાહિમામ: કાલે 5 જિલ્લામાં યલો એલર્ટ, કચ્છ રાજકોટમાં વધશે ગરમીનો પારો
કિંગ કોહલીનો વધુ એક કીર્તિમાન: IPL ના ઈતિહાસમાં રચ્યો આ મહારેકોર્ડ, બન્યો દુનિયાનો પ્રથમ ખેલાડી
કિંગ કોહલીનો વધુ એક કીર્તિમાન: IPL ના ઈતિહાસમાં રચ્યો આ મહારેકોર્ડ, બન્યો દુનિયાનો પ્રથમ ખેલાડી
ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?
ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?
Embed widget