શોધખોળ કરો

Janmashtami 2024: નંદ ઘરે આનંદ ભયો, જન્માષ્ટમીના અવસરે બાલ ગોપાલની પૂજાનો આ છે સર્વશ્રેષ્ઠ શુભ મુહૂર્ત

Janmashtami 2024: ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને 26 ઓગસ્ટ સોમવારનો દિવસ આ શુભ સંયોગમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. જાણી શુભ મુહર્ત

Janmashtami 2024: જો જન્માષ્ટમી સોમવાર કે બુધવારે આવે છે તો તે ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ છે. કારણ કે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ બુધવારે થયો હતો અને 6 દિવસ પછી સોમવારે કૃષ્ણ નામ આપવામાં આવ્યું હતું.

જન્માષ્ટમી આજે શુભ યોગમાં ઉજવાશે

આ વર્ષે જન્માષ્ટમી પર અનેક શુભ યોગ બનશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, શશ રાજયોગ અને ગજકેસરી યોગ બની રહ્યાં છે. આજે જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભમાં રહેશે. બરાબર આવો સંયોગ દ્વાપરમાં કૃષ્ણના જન્મ સમયે બન્યો હતો.

જન્માષ્ટમી પર શા માટે ચઢાવવામાં આવે છે ધણીયા પંજીરી?

જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને ધાણા પંજીરી ચોક્કસપણે અર્પણ કરવામાં આવે છે, કારણ કે તે કૃષ્ણના પ્રિય પ્રસાદમાંનું એક છે. કાન્હાને ધાણા પંજીરી અર્પણ કર્યા પછી, તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ ધાણા પંજીરીનો પ્રસાદ ખાઈને જ ઉપવાસ તોડે છે.

જન્માષ્ટમી બે દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

જન્માષ્ટમી દર વર્ષે બે દિવસ ઉજવવામાં આવે છે. સ્માર્તા અને વૈષ્ણવ સંપ્રદાયો અલગ-અલગ તારીખોને કારણે જન્માષ્ટમીની ઉજવણી કરે છે. પ્રથમ તારીખે સ્માર્તા અને બીજી તારીખે વૈષ્ણવ સંપ્રદાય જન્માષ્ટમી ઉજવે છે. આ વર્ષે પણ મથુરા સહિત અનેક સ્થળોએ 26 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. વૃંદાવનમાં 27મી ઓગસ્ટે જન્માષ્ટમી યોજાશે.                                                                                          

જન્માષ્ટમી પર આ વસ્તુઓનો લગાવો ભોગ 
જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે તેમને મનગમતી વસ્તુઓ અર્પણ કરો. પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, મિસરી, ધાણા, સાકર, , કાકડી, માખણની ખીર, માખણ-મિશ્રી કૃષ્ણને અર્પણ કરવામાં  આવે છે.

જન્માષ્ટમીના અવસરે પૂજાનો શુભ મુહૂર્ત

જન્માષ્ટમીનો તહેવાર સોમવારે, 26 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાત્રે 12 વાગ્યાથી 12:44 સુધીનો સમય ભગવાન શ્રીકૃષ્ણની પૂજા માટે શુભ રહેશે. આવી સ્થિતિમાં તમને પૂજા માટે 44 મિનિટનો સમય મળશે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Chaitra Navratri 2026 4thDay: આજે નવરાત્રિનો ચોથું નોરતું, માતા કુષ્માન્ડાની પૂજા વિધિ અને મંત્ર જાણો
Chaitra Navratri 2026 4thDay: આજે નવરાત્રિનો ચોથું નોરતું, માતા કુષ્માન્ડાની પૂજા વિધિ અને મંત્ર જાણો
Today's horoscope: 22 માર્ચ રવિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે લાભદાયી, જાણો 12 રાશિનું ફળાદેશ
Today's horoscope: 22 માર્ચ રવિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે લાભદાયી, જાણો 12 રાશિનું ફળાદેશ
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
8માં પગાર પંચની બમ્પર ભેટ: કેન્દ્રીય કર્મચારીઓને 20 મહિનાના એરિયર્સ પેટે મળશે 15 લાખ રૂપિયા સુધીની મોટી રકમ!
8માં પગાર પંચની બમ્પર ભેટ: કેન્દ્રીય કર્મચારીઓને 20 મહિનાના એરિયર્સ પેટે મળશે 15 લાખ રૂપિયા સુધીની મોટી રકમ!
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
Embed widget