શોધખોળ કરો

Puja Niyam: પૂજા સમયે ભૂલથી પણ આ રીતે ન પ્રગટાવશો દીપક, જાણો શું છે નિયમ

હિંદુ ધર્મમાં દરેક દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતો જણાવવામાં આવી છે. ભગવાનની સામે દીવો પ્રગટાવવાના પણ ખાસ નિયમો છે, શું છે આ નિયમ જાણીએ

Deepak Niyam: હિંદુ ધર્મમાં દરેક દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતો જણાવવામાં આવી છે. ભગવાનની સામે દીવો પ્રગટાવવાના પણ ખાસ  નિયમો છે, શું છે આ નિયમ જાણીએ

 હિન્દુ ધર્મમાં દરરોજ સવારે અને સાંજે પૂજા કરવાનું વિધાન છે. પૂજા દરમિયાન સવારે અને સાંજે દીવા પ્રગટાવવાની પણ પરંપરા છે. ધૂપ અને દીવા વિના કોઈપણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.પૂજા સમયે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવામાં આવે છે. કેટલાક લોકો સાંજે તુલસી પાસે દીવો પણ પ્રગટાવે છે. દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે.

દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. રોજની પૂજામાં દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તમે તેનું પાલન ન કરો તો દીવો પ્રગટાવવાનો કોઈ ફાયદો નથી. જાણો દીવો પ્રગટાવવા સંબંધિત આ નિયમો વિશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અલગ-અલગ ફાયદા છે. અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજામાં અલગ-અલગ તેલના દીવા પ્રગટાવવામાં આવે છે, જો તમે પૂજામાં ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો તેને હંમેશા તમારી ડાબી બાજુ રાખવો જોઈએ.

જો તમે પૂજા દરમિયાન તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તેને તમારા જમણા હાથ તરફ રાખવો જોઈએ. દીવો ભગવાનથી દૂર ન રાખવો જોઈએ. દીવામાં હંમેશા એટલું તેલ કે ઘી રાખો કે તે પૂજાની વચ્ચે ઓલવાય ન જાય. જો પૂજાની વચ્ચે દીવો ઓલવાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે.

જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છો, તો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. દેવતાને અર્પણ કરવા માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. જો તમે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો દુર્ગા માની સામે ઘીનો દીવો પ્રગટાવો, તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલ અથવા તલના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી શનિની સાડાસાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદોષ સમાપ્ત થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો કુંડળીમાં રાહુ-કેતુ દોષ હોય તો તેના અશુભ પરિણામોથી બચવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે. સાંજે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જેના કારણે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. ભૂલથી પણ એક દીવો ન કરવો જોઇએ એ શુભતાની નિશાની નથી

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: શનિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે ઉત્તમ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શનિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે ઉત્તમ, જાણો 12 રાશિનું રાશિફળ
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની કૃપા માટે પૂજા સમયે કરો આ ઉપાય, આર્થિક તંગી દૂર થશે
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની કૃપા માટે પૂજા સમયે કરો આ ઉપાય, આર્થિક તંગી દૂર થશે
મીન રાશિમાં બુધનું ગોચર આ 4 રાશિઓનું ભાગ્ય બદલી દેશે, જાણો કઇ છે ભાગ્યશાળી રાશિ
મીન રાશિમાં બુધનું ગોચર આ 4 રાશિઓનું ભાગ્ય બદલી દેશે, જાણો કઇ છે ભાગ્યશાળી રાશિ
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયા પર વાહન ખરીદવું શુભ, રાશિ મુજબ જાણો વાહન માટેનો આપનો લકી કલર
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયા પર વાહન ખરીદવું શુભ, રાશિ મુજબ જાણો વાહન માટેનો આપનો લકી કલર

વિડિઓઝ

Bhupat Bhayani: પૂર્વ MLA ભુપત ભાયાણી MLA ગોપાલ ઈટાલિયાના મત વિસ્તારમાંથી લડશે ચૂંટણી.
Surat Local Body Election: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ગરમાઈ રાજનીતિ
Rajal Barot: ઉના નપાના વોર્ડ નં.7માં રાજલ બારોટ ભાજપથી નોંધાવશે ઉમેદવારી
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળી, કોની કપાઈ ટિકિટ?
Hun To Bolish : હું તો બોલીશ : OBC અનામતથી સવર્ણોને નુક્સાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે, જાણો ભાજપે ક્યાંથી આપી ટીકીટ?
પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે, જાણો ભાજપે ક્યાંથી આપી ટીકીટ?
મહેસાણામાં ભાજપનું મોટું સરપ્રાઈઝ: 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને આપી ટિકિટ!
મહેસાણામાં ભાજપનું મોટું સરપ્રાઈઝ: 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને આપી ટિકિટ!
ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?
ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?
Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી
Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
SIR પછી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કપાયા, 12 રાજ્યોમાંથી કેટલા કપાયા
SIR પછી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કપાયા, 12 રાજ્યોમાંથી કેટલા કપાયા
Embed widget