શોધખોળ કરો

Puja Niyam: પૂજા સમયે ભૂલથી પણ આ રીતે ન પ્રગટાવશો દીપક, જાણો શું છે નિયમ

હિંદુ ધર્મમાં દરેક દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતો જણાવવામાં આવી છે. ભગવાનની સામે દીવો પ્રગટાવવાના પણ ખાસ નિયમો છે, શું છે આ નિયમ જાણીએ

Deepak Niyam: હિંદુ ધર્મમાં દરેક દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતો જણાવવામાં આવી છે. ભગવાનની સામે દીવો પ્રગટાવવાના પણ ખાસ  નિયમો છે, શું છે આ નિયમ જાણીએ

 હિન્દુ ધર્મમાં દરરોજ સવારે અને સાંજે પૂજા કરવાનું વિધાન છે. પૂજા દરમિયાન સવારે અને સાંજે દીવા પ્રગટાવવાની પણ પરંપરા છે. ધૂપ અને દીવા વિના કોઈપણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.પૂજા સમયે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવામાં આવે છે. કેટલાક લોકો સાંજે તુલસી પાસે દીવો પણ પ્રગટાવે છે. દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે.

દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. રોજની પૂજામાં દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તમે તેનું પાલન ન કરો તો દીવો પ્રગટાવવાનો કોઈ ફાયદો નથી. જાણો દીવો પ્રગટાવવા સંબંધિત આ નિયમો વિશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અલગ-અલગ ફાયદા છે. અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજામાં અલગ-અલગ તેલના દીવા પ્રગટાવવામાં આવે છે, જો તમે પૂજામાં ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો તેને હંમેશા તમારી ડાબી બાજુ રાખવો જોઈએ.

જો તમે પૂજા દરમિયાન તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તેને તમારા જમણા હાથ તરફ રાખવો જોઈએ. દીવો ભગવાનથી દૂર ન રાખવો જોઈએ. દીવામાં હંમેશા એટલું તેલ કે ઘી રાખો કે તે પૂજાની વચ્ચે ઓલવાય ન જાય. જો પૂજાની વચ્ચે દીવો ઓલવાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે.

જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છો, તો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. દેવતાને અર્પણ કરવા માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. જો તમે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો દુર્ગા માની સામે ઘીનો દીવો પ્રગટાવો, તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલ અથવા તલના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી શનિની સાડાસાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદોષ સમાપ્ત થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો કુંડળીમાં રાહુ-કેતુ દોષ હોય તો તેના અશુભ પરિણામોથી બચવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે. સાંજે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જેના કારણે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. ભૂલથી પણ એક દીવો ન કરવો જોઇએ એ શુભતાની નિશાની નથી

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Navpancham Rajyog 2026: નિર્જળા એકદાશી પર બનશે નવપંચમ રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
Navpancham Rajyog 2026: નિર્જળા એકદાશી પર બનશે નવપંચમ રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
29 જૂનથી કર્ક રાશિમાં બુધ થશે વક્રી: આ રાશિના લોકોએ ખાસ રહેવું સાવધાન, વિચારીને ભરવા પગલાં
29 જૂનથી કર્ક રાશિમાં બુધ થશે વક્રી: આ રાશિના લોકોએ ખાસ રહેવું સાવધાન, વિચારીને ભરવા પગલાં
બુધ ગોચર: કર્કમાં ત્રિગ્રહ યોગ આ 4 રાશિઓ માટે ખોલશે ભાગ્ય અને સંપત્તિના બંધ દ્વાર
બુધ ગોચર: કર્કમાં ત્રિગ્રહ યોગ આ 4 રાશિઓ માટે ખોલશે ભાગ્ય અને સંપત્તિના બંધ દ્વાર
Mars Transit in Taurus 2026: 21 જૂન મંગળનું વૃષભ રાશિમાં ગોચર, આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, જાણો મહાઉપાય
Mars Transit in Taurus 2026: 21 જૂન મંગળનું વૃષભ રાશિમાં ગોચર, આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, જાણો મહાઉપાય

વિડિઓઝ

US Iran Deal : અમેરિકા-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ
Donald Trump : ઈરાન સાથે શાંતિવાર્તા વચ્ચે ટ્રમ્પે ફરી આપી હુમલાની ધમકી
Mumbai Monsoon : મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Gujarat Rain Update : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain Forecast : અમદાવાદ સહિત ગુજરાતમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા
રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા
પૂર્વ અગ્નિવીરો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: આ ભરતીમાં મળશે 20% અનામત
પૂર્વ અગ્નિવીરો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: આ ભરતીમાં મળશે 20% અનામત
સોનાના ભાવમાં 28%નો મોટો કડાકો! શું સોનાની તેજીનો અંત આવ્યો? જાણો વિગત
સોનાના ભાવમાં 28%નો મોટો કડાકો! શું સોનાની તેજીનો અંત આવ્યો? જાણો વિગત
Embed widget