શોધખોળ કરો

Puja Niyam: પૂજા સમયે ભૂલથી પણ આ રીતે ન પ્રગટાવશો દીપક, જાણો શું છે નિયમ

હિંદુ ધર્મમાં દરેક દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતો જણાવવામાં આવી છે. ભગવાનની સામે દીવો પ્રગટાવવાના પણ ખાસ નિયમો છે, શું છે આ નિયમ જાણીએ

Deepak Niyam: હિંદુ ધર્મમાં દરેક દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતો જણાવવામાં આવી છે. ભગવાનની સામે દીવો પ્રગટાવવાના પણ ખાસ  નિયમો છે, શું છે આ નિયમ જાણીએ

 હિન્દુ ધર્મમાં દરરોજ સવારે અને સાંજે પૂજા કરવાનું વિધાન છે. પૂજા દરમિયાન સવારે અને સાંજે દીવા પ્રગટાવવાની પણ પરંપરા છે. ધૂપ અને દીવા વિના કોઈપણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.પૂજા સમયે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવામાં આવે છે. કેટલાક લોકો સાંજે તુલસી પાસે દીવો પણ પ્રગટાવે છે. દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે.

દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. રોજની પૂજામાં દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તમે તેનું પાલન ન કરો તો દીવો પ્રગટાવવાનો કોઈ ફાયદો નથી. જાણો દીવો પ્રગટાવવા સંબંધિત આ નિયમો વિશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અલગ-અલગ ફાયદા છે. અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજામાં અલગ-અલગ તેલના દીવા પ્રગટાવવામાં આવે છે, જો તમે પૂજામાં ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો તેને હંમેશા તમારી ડાબી બાજુ રાખવો જોઈએ.

જો તમે પૂજા દરમિયાન તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તેને તમારા જમણા હાથ તરફ રાખવો જોઈએ. દીવો ભગવાનથી દૂર ન રાખવો જોઈએ. દીવામાં હંમેશા એટલું તેલ કે ઘી રાખો કે તે પૂજાની વચ્ચે ઓલવાય ન જાય. જો પૂજાની વચ્ચે દીવો ઓલવાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે.

જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છો, તો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. દેવતાને અર્પણ કરવા માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. જો તમે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો દુર્ગા માની સામે ઘીનો દીવો પ્રગટાવો, તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલ અથવા તલના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી શનિની સાડાસાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદોષ સમાપ્ત થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો કુંડળીમાં રાહુ-કેતુ દોષ હોય તો તેના અશુભ પરિણામોથી બચવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે. સાંજે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જેના કારણે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. ભૂલથી પણ એક દીવો ન કરવો જોઇએ એ શુભતાની નિશાની નથી

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
Embed widget