શોધખોળ કરો

Puja Niyam: પૂજા સમયે ભૂલથી પણ આ રીતે ન પ્રગટાવશો દીપક, જાણો શું છે નિયમ

હિંદુ ધર્મમાં દરેક દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતો જણાવવામાં આવી છે. ભગવાનની સામે દીવો પ્રગટાવવાના પણ ખાસ નિયમો છે, શું છે આ નિયમ જાણીએ

Deepak Niyam: હિંદુ ધર્મમાં દરેક દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતો જણાવવામાં આવી છે. ભગવાનની સામે દીવો પ્રગટાવવાના પણ ખાસ  નિયમો છે, શું છે આ નિયમ જાણીએ

 હિન્દુ ધર્મમાં દરરોજ સવારે અને સાંજે પૂજા કરવાનું વિધાન છે. પૂજા દરમિયાન સવારે અને સાંજે દીવા પ્રગટાવવાની પણ પરંપરા છે. ધૂપ અને દીવા વિના કોઈપણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.પૂજા સમયે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવામાં આવે છે. કેટલાક લોકો સાંજે તુલસી પાસે દીવો પણ પ્રગટાવે છે. દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે.

દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. રોજની પૂજામાં દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તમે તેનું પાલન ન કરો તો દીવો પ્રગટાવવાનો કોઈ ફાયદો નથી. જાણો દીવો પ્રગટાવવા સંબંધિત આ નિયમો વિશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અલગ-અલગ ફાયદા છે. અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજામાં અલગ-અલગ તેલના દીવા પ્રગટાવવામાં આવે છે, જો તમે પૂજામાં ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો તેને હંમેશા તમારી ડાબી બાજુ રાખવો જોઈએ.

જો તમે પૂજા દરમિયાન તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તેને તમારા જમણા હાથ તરફ રાખવો જોઈએ. દીવો ભગવાનથી દૂર ન રાખવો જોઈએ. દીવામાં હંમેશા એટલું તેલ કે ઘી રાખો કે તે પૂજાની વચ્ચે ઓલવાય ન જાય. જો પૂજાની વચ્ચે દીવો ઓલવાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે.

જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છો, તો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. દેવતાને અર્પણ કરવા માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. જો તમે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો દુર્ગા માની સામે ઘીનો દીવો પ્રગટાવો, તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલ અથવા તલના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી શનિની સાડાસાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદોષ સમાપ્ત થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો કુંડળીમાં રાહુ-કેતુ દોષ હોય તો તેના અશુભ પરિણામોથી બચવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે. સાંજે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જેના કારણે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. ભૂલથી પણ એક દીવો ન કરવો જોઇએ એ શુભતાની નિશાની નથી

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
થામા ફિલ્મ હવે ઓટીટી પર થશે રીલિઝ, જાણો કયા પ્લેટફોર્મ અને કયારે થશે રીલિઝ?
થામા ફિલ્મ હવે ઓટીટી પર થશે રીલિઝ, જાણો કયા પ્લેટફોર્મ અને કયારે થશે રીલિઝ?
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Embed widget