શોધખોળ કરો

Pushya Nakshtra : આજે સંકટ ચતુર્થી અને પુષ્યનક્ષત્રનો શુભ સંયોગ, હોવાથી આર્થિક તંગીને દૂર કરવા માટે સિદ્ધ પ્રયોગ કરો, અચૂક મળશે સફળતા

December 2021, Pushya Nakshtra : પંચાગ અનુસાર 22 ડિસેમ્બર 2021ના દિવસે આ શુભ કાર્ય કરવા માટે ઉત્તમ યોગ બનાવી રહ્યો છે.

December 2021, Pushya Nakshtra : પંચાગ અનુસાર 22 ડિસેમ્બર 2021ના દિવસે આ શુભ કાર્ય કરવા માટે ઉત્તમ યોગ બનાવી રહ્યો છે.22 ડિસેમ્બર 2021 બુધવારે પોષ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે. આ દિવસે પુષ્યનક્ષત્રનો યોગ બની રહ્યો છે. શાસ્ત્ર અનુસાર બધા જ નક્ષત્રમાં પુષ્યનક્ષત્રને શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રને બધા જ શુબ કાર્ય કરવા માટે શુભ મનાય છે. આ સમયે સોનું-ચાંદી, વાહન, આભૂષણ વગેરેની ખરીદી કરી શકાય છે. આ વસ્તુની ખરીદી માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ છે.

પુષ્યનક્ષત્ર મુહૂર્ત

પંચાગ અનુસાર પુષ્ય નક્ષત્રનો આરંભ 21 ડિસેમ્બર 2021, મંગળવાર રાત્રે 10 વાગ્યાના 25 મિનિટથી થયો. જેનું સમાપન 23 ડિસેમ્બર 2021, ગુરૂવારે 12 કલાકને 45 મિનિટે થશે,.

સંકટ ચતુર્થી2021

22 ડિસેમ્બરે ચતુર્થી તિથિ છે. આ તિથિને સંકષ્ટી ચતુર્થી પણ કહેવાય છે. આ દિવસ ગણેશજીને સમર્પિત છે. આજના દિવસે ગણપતિની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષ 2021ની અંતિમ સંકષ્ટી ચતુર્થી છે. વિશેષ વાત તો એ છે કે, આ વર્ષ 2021ની અંતિમ સંકષ્ટી છે. ગણેશ ચતુર્થી અને બધુવારનો સંયોગ પણ વિશેષ મનાય છે કારણ કે બુધવાર ગણેશજીનો વાર છે. બુધવાર ગણેશજીને સમર્પિત છે. ગણેશજી જે દરેક દેવતામાં પ્રથમ મનાય છે. ગણેશ ચતુર્થીની સાથે પુષ્યનક્ષત્ર હોવાથી આજના દિવસના આ શુભ સંયોગના કારણે મહત્વ વધી જાય છે.

પુષ્ય નક્ષત્રનું મહત્વ

  • પુષ્ય નક્ષત્રના દિવસે સોનાના આભૂષણની ખરીદીથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
  • પુષ્યનક્ષત્રના દિવસે વાહન, જમીન, મકાનની ખરીદી શુભ મનાય છે
  • પુષ્ય નક્ષત્રના દિવસે દક્ષિણાવર્તી શંખને આપની દુકાન કે ઓફિસમાં મૂકવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે.
  • પુષ્ય નક્ષત્રના દિવસે ચાંદીની એક ચોકોરનો ટુકડો ખરીદીને તેનું પૂજન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.
  • પુષ્ય નક્ષત્રના દિવસે વિષ્ણુ ભગવાનની સાથે માતા લક્ષ્મીની પૂજા અને શ્રીયંત્રકની ખરીદીથી સમૃદ્ધી આવે છે.
  •  પુષ્યનક્ષત્રના દિવસે બાળકને શાળા પ્રવેશ કરાવવો શુભ મનાય છે તેમજ આજના દિવસ બાળકને વિદ્યારંભ સંસ્કાર પણ કરાવી શકાય છે.
  • પુષ્ય નક્ષત્રના દિવસે નવા વેપારની શરૂઆત કરવી શ્રેષ્ઠ મનાય છે.
  • પુષ્યનક્ષત્રનો દિવસ મંત્ર તંત્રની સિદ્ધિ માટે પણ શ્રેષ્ઠ મનાય છે.
  • પુષ્યનક્ષત્રના દિવસે ગાયને ગોળ ખવડાવવાથી પણ આર્થિક લાભ થાય છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget