શોધખોળ કરો

Shani Dev Upay: જીવનમાં પારાવારા મુશ્કેલીઓનો કરી રહયાં છો સામનો, શનિ દોષને દૂર કરવા કરો આ ઉપાય

જીવનના આવતી મુશ્કેલીઓનો આપ પારાવાર સામનો કરી રહ્યાં છો તો આ બધુ જ શનિ દોષના કારણે પણ હોઇ શકે છે, શનિ દોષને નિવારવા કરો આ ઉપાય

Shani Dev Upay:જીવનના આવતી મુશ્કેલીઓનો આપ પારાવાર સામનો કરી રહ્યાં છો તો આ બધુ જ શનિ દોષના કારણે પણ હોઇ શકે છે, શનિ દોષને નિવારવા કરો આ ઉપાય

શનિદેવને ન્યાયાધિશ  કહેવામાં આવે છે. કારણ કે  શનદેવ વ્યક્તિને તેના કાર્યો અનુસાર સજા અને શુભ ફળ આપે છે. તેથી જ શનિદેવને કર્મ પ્રધાન દેવતા પણ કહેવામાં આવે છે. શનિદેવના શુભ પ્રભાવથી વ્યક્તિનું જીવન ધન્ય બની જાય છે અને તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

પરંતુ શનિદેવ  જયારે દંડ આપે છે. ત્યારે વ્યક્તિને રાજામાંથી રંક  બનતા સમય નથી લાગતો. તો બીજી તરફ જે વ્યક્તિ પર શનિદેવની સાડાસાતી કે પનોતી ચાલતી હોય  તેના જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી રહે છે. તેથી જ જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને તમામ નવ ગ્રહોમાં સૌથી ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે.

આ સાથે જ જ્યોતિષમાં શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી કુંડળીમાં શનિ સાનુકૂળ રહે છે. આ ઉપાયોથી શનિની દશા જેવી કે સાડેસતી અને પનોતીની અસર પણ ઓછી થાય છે. જો તમારી કુંડળીમાં પણ શનિની દશા ભારે છે તો આ ઉપાયો અવશ્ય કરો.

શનિદેવના ઉપાયો

  • કાળા કૂતરાની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવારે કાળા કૂતરાને સરસવના તેલમાં  રોટલી ચોપડીને ખવડાવવાથી શનિની દશા ઓછી થાય છે.
  • શનિદેવને કાળો રંગ પસંદ છે. એટલા માટે જે લોકોની કુંડળીમાં ભારે શનિ હોય તેમણે કાળા પશુ-પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ અને કાળા રંગની વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ.
  • શનિવારે પાણીમાં તેલ, ખાંડ અને કાળા તલ ભેળવીને પીપળના ઝાડને અર્પણ કરો અને ત્રણ પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી ભારે શનિની અસર ઓછી થઈ જાય છે.
  • શનિદેવની ખરાબ નજર બજરંગ બલિના ઉપાસકો અથવા બજરંગ બલિના ભક્તો પર પડતી નથી. આવી સ્થિતિમાં શનિદેવ સાથે મળીને શનિવારે બજરંગબલીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો.
  • સાત મુખી રુદ્રાક્ષ શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આને પહેરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિ સંબંધિત તમામ દોષો દૂર થાય છે. શનિવાર કે સોમવારે સાત મુખી રુદ્રાક્ષને ગંગાના જળથી શુદ્ધ કરીને ધારણ કરી શકો છો. આમ પણ કુંડળીમાં શનિની સ્થિતિ અનુકૂળ બને છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
Today's horoscope: મિથુન સહિત આ રાશિના જાતક માટે ગુરુવાર નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's horoscope: મિથુન સહિત આ રાશિના જાતક માટે ગુરુવાર નિવડશે શુભ, જાણો રાશિફળ
Shani Trayodashi 2026: 27 જૂનનો દિવસ ખાસ, જાણો આ શનિદોષથી મુક્તિ મેળવવાના મહાઉપાય
Shani Trayodashi 2026: 27 જૂનનો દિવસ ખાસ, જાણો આ શનિદોષથી મુક્તિ મેળવવાના મહાઉપાય
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  
વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
Embed widget