શોધખોળ કરો

Shani Sadasati : શનિના રાશિ પરિવર્તનની આ ત્રણ રાશિ પર અશુભ અસર, જાણો રાહત માટેના ઉપાય

Shani Sadasati : કેટલીક રાશિઓ માટે 2025 ખૂબ જ કષ્ટદાયક રહેશે. આ વર્ષે શનિએ રાશિ પરિવર્તન કર્યું છે, તો જાણો કઇ રાશિ પર શનિની અસર થશે.

Shani Sadasati :29 માર્ચ, 2025 ના રોજ, ન્યાયના દેવ, શનિએ તેમની રાશિ બદલી. શનિ હાલમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. તે અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને તે પછી જ રાશિમાં ફેરફાર થાય છે. એવું માનવામાં આવે છે કે શનિના ગોચરની  સાથે જ કેટલીક રાશિઓ પર સાડાસાતીની  અસર શરૂ થાય છે, તો કેટલાકને તેનાથી રાહત મળે છે.

2025 માં, આ 3 રાશિઓ શનિ દ્વારા સૌથી વધુ પ્રભાવિત થશે. પનોતી અને સાડાસાતીની અસરથી પીડિત વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, માનસિક તણાવ, સંબંધોમાં તિરાડ અને કામ પર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જાણો શનિની અશુભતા ઘટાડવા માટે આ 3 રાશિઓએ શું કરવું જોઈએ.

મેષ - આંખો અને પગ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. જુલાઈથી નવેમ્બર સુધી શનિ વક્રી રહેશે, જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. દર શનિવારે શ્રી બજરંગ બાનનો પાઠ કરો. તેનાથી દુર્ભાગ્ય દૂર થશે.

ધન - ભાગીદારીના વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. તમારા શત્રુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. કામકાજમાં અડચણો ઊભી થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો બગડી શકે છે. આ સમય દરમિયાન તમારે વધુ મહેનત કરવી પડી શકે છે.

કુંભ - કુંભ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન વેપાર અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા થઈ શકે છે. કાર્યસ્થળ પર તમને વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે છે.

આ રીતે કરો શનિદેવને પ્રસન્ન

  • ગરીબ અને જરૂરિયાતમંદોને દાન આપો.
  • શનિદેવની પૂજા કરો અને તેમને સરસવ અને તલનું તેલ ચઢાવો.
  • શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો.
  • શનિવારે પીપળના ઝાડની પૂજા કરો અને તેની નીચે દીવો કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget