શોધખોળ કરો

Solar eclipse 2020: દેશના અલગ અલગ ભાગમાં દેખાયું દુનિયાનું સૌથી મોટું સૂર્યગ્રહણ

ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે.

LIVE

Solar eclipse 2020: દેશના અલગ અલગ ભાગમાં દેખાયું દુનિયાનું સૌથી મોટું સૂર્યગ્રહણ

Background

Solar Eclipse 2020: આજે સદીનું સૌથી મોટુ સૂર્યગ્રહણ. ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રથમ નજારો ભૂજ-કચ્છમાં જોવા મળશે, સવારે 10 વાગીને ત્રણ મિનિટે થશે ગ્રહણનો સ્પર્શ અને એક વાગીને 32 મિનિટે થશે મોક્ષ. સૂર્યગ્રહણને લઈને સર્જાશે અદભૂત ખગોળિય દ્રશ્યો. સૂર્યગ્રહણને કારણે મંદિરોના કપાટ બંધ કરાયા છે.


16:40 PM (IST)  •  21 Jun 2020

દેશમાં આજે લગભગ તમામ શહેરોમાં આ વર્ષનું પ્રથમ અને સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્ય ગ્રહણના સમયે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ હતી. આજના દિવસે સૂર્ય કર્ક રેખાની સૌથી ઉપર રહે છે જેથી 21 જૂનને સૌથી લાંબો દિવસ અને સૌથી નાની રાત હોય છે. આ વલયાકાર સૂર્ય ગ્રહણ ભારતના લગભગ 66 શહેરોમાં જોવા મળ્યો હતો.
14:26 PM (IST)  •  21 Jun 2020

12:14 PM (IST)  •  21 Jun 2020

12:14 PM (IST)  •  21 Jun 2020

11:35 AM (IST)  •  21 Jun 2020

પૌરાણિક માન્યતા અનુસાર હરિયાણા કુરુક્ષેત્રમાં જ સન્નિહિત નામનું એક સરોવર છે. આ સરોવરની લંબાઇ લગભગ 1800 ફીટ અને પહોળાઇ લગભગ 1400 ફીટ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કુંડમાં સ્નાન કરવાથી એટલું પુણ્ય મળે છે જેટલું પુણ્ય અશ્વમેઘ યજ્ઞથી મળે છે. એવી માન્યતા છે કે સૂર્યગ્રહણના અવસર પર બ્રહ્મ સરોવર અને સન્નિહિત સરોવરમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે આ કારણે સૂર્યગ્રહણના સમયમાં તમામ દેવતા કુરુક્ષેત્રમાં રહે છે. સૂર્યગ્રહણના સમયે અહી લાખો શ્રદ્ધાળુઓ અહી સ્નાન કરવા આવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ વખતે અહીં સ્નાન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget