શોધખોળ કરો

Aghori: અઘોરી કોણ હોય છે અને સ્મશાનમાં શું કરે છે? જાણો તેમની રહસ્યમય દુનિયાની હકીકત

કેટલાક શબ્દો એવા હોય છે જે કાનમાં પડતાં જ મનમાં એવી છબી રજૂ કરી દે છે, જેને સમજવી થોડી મુશ્કેલ બની જાય છે. પરંતુ તેના વિશે જાણવાની જિજ્ઞાસા ચોક્કસ વધી જાય છે.

Aghori Baba: 'અઘોરી' કોણ છે? સામાન્ય લોકો તેમના વસ્ત્રો જોઈને સ્વાભાવિક રીતે જ ડરી જાય છે, જ્યારે કેટલાક લોકો આદરપૂર્વક મુલાકાત લે છે. પરંતુ અઘોરીઓની રહસ્યમય દુનિયાના અજાણ્યા પાસાઓ જાણીને તમને આશ્ચર્યચકિત થઇ જશો.

કેટલાક શબ્દો એવા હોય છે જે કાનમાં પડતાં જ મનમાં એવી છબી રજૂ કરી દે છે, જેને સમજવી થોડી મુશ્કેલ બની જાય છે. પરંતુ તેના વિશે જાણવાની જિજ્ઞાસા ચોક્કસ વધી જાય છે.  સંસ્કૃતમાં અઘોરી શબ્દનો અર્થ 'પ્રકાશ તરફ' એવો કરવામાં આવ્યો છે.

બીજી બાજુ, અઘોરનો અર્થ એ + ઘોર થાય છે, એટલે કે, જે ઉગ્ર નથી અને સરળ છે. જોકે તેમનો દેખાવ ખરેખર ડરામણો છે. પરંતુ આધ્યાત્મિકતાની ભાષામાં અઘોર બનવાની પ્રથમ ક્રિયા મનમાંથી નફરતને દૂર કરવાની છે. મૂળભૂત રીતે અઘોરીઓ સ્મશાન જેવા સ્થળોએ આરામથી રહે છે અને તંત્ર વિધિઓ શીખે છે. સામાન્ય રીતે, જે વસ્તુઓને સમાજ નફરત કરે છે, અઘોરી તેને અપનાવે છે.

શ્વેતાશ્વતરોપનિષદમાં ભગવાન શિવને અઘોરનાથ કહેવામાં આવ્યા છે. અઘોરી બાબા પણ ભગવાન શિવના આ સ્વરૂપની પૂજા કરે છે. અઘોરીઓ દ્વારા પણ બાબા ભૈરવનાથની પૂજા કરવામાં આવે છે. અઘોરીઓની રહસ્યમય દુનિયા સાથે જોડાયેલા અજાણ્યા પાસાઓ વિશે જાણો. અઘોરીઓ કોણ છે, તેઓ શું ખાય છે, તેમનું જીવન કેવું છે અને તે વસ્તુઓ જે અઘોરીઓને અન્ય સાધકોથી અલગ બનાવે છે.

ભગવાન શિવને અઘોર પંતના પૂર્વજ માનવામાં આવે છે. શિવજીના અવતાર એવા અવધૂત ભગવાન દત્તાત્રેયને પણ અઘોરશાસ્ત્રના ગુરુ માનવામાં આવે છે. અઘોર સંપ્રદાય ભગવાન શિવના અનુયાયી છે. તેમના મતે, શિવ પોતાનામાં સંપૂર્ણ છે અને તમામ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.

અઘોરીઓની રહસ્યમય દુનિયા

  • અઘોરી હિન્દુ ધર્મનું એક અંગ  છે. તેથી જ તેમને અઘોરી સંપ્રદાય અથવા અઘોર પંથ કહેવામાં આવે છે.
  • અઘોરી દેશભરમાં જોવા મળે છે. પરંતુ સૌથી વધુ અઘોરીઓ કાશી અને વારાણસીમાં જોવા મળે છે.
  • ઔઘડ, સરભાંગી અને ઘુરે અઘોરીઓની ત્રણ શાખાઓ છે.
  • કિનારામ અઘોરીને અઘોરીઓના બાબા કહેવામાં આવે છે. તેઓ કાલુરામના શિષ્ય હતા.
  • કિનારામ બાબા અઘોરીએ ગીતાવલી, વિવેકસાર અને રામગીતાની રચના કરી હતી. 1826માં કીનારામનું અવસાન થયું

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget