શોધખોળ કરો

Mehandi na Upay: લગ્નમાં આવી રહ્યાં છે વિઘ્નો, મહેંદીના આ 5 ઉપાય કરો, શીઘ્ર વિવાહના બનશે યોગ

લગ્નમાં આવતી આ અડચણોને દૂર કરવા માટે મેંદી સંબંધિત જ્યોતિષીય ઉપાયો અને યુક્તિઓ ફાયદાકારક છે. આમ કરવાથી વહેલા લગ્નની શક્યતાઓ બને છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

Mehandi na Upay:લગ્નમાં આવતી આ અડચણોને દૂર કરવા માટે મેંદી સંબંધિત જ્યોતિષીય ઉપાયો અને યુક્તિઓ ફાયદાકારક છે. આમ કરવાથી વહેલા લગ્નની શક્યતાઓ બને છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

કોઈની કુંડળીમાં કેટલાક એવા ગ્રહો અને નક્ષત્રો હોય છે જેની જીવન પર  નકારાત્મક અસર પડે છે. ક્યારેક આના કારણે લગ્નજીવનમાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. કેટલાક એવા યોગ પણ છે જેના કારણે ઘણા લોકોને લગ્નમાં વિલંબ, થાય છે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં લગ્નમાં આવતી આ અવરોધોને દૂર કરવા માટે કેટલાક અદ્ભુત ઉપાયો જણાવવામાં આવ્યા છે. આમાંથી એક છે મહેંદીનો ઉપાય. મહેંદી સાથેના આ ઉપાય કરવાથી  શીઘ્ર લગ્નના યોગ બને છે. તો ચાલો જાણીએ..

શીઘ્ર વિવાહના યોગ માટે કરો આ ઉપાય

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ  યુવતીના લગ્નમાં  અડચણો આવી રહી હોય તો તેણે રવિવારે કોઈ અન્ય સ્ત્રીને મહેંદી અને સિંદૂરનું દાન કરવું જોઈએ. આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.
  • મહેંદી સાથે નાનો અરીસો, લાખની બંગડીઓ અને થોડા સિક્કાનું દાન કરવાથી વિશેષ લાભ થાય છે. 7 રવિવાર સુધી કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.
  • એવું માનવામાં આવે છે કે જ્યારે દુલ્હનને મહેંદી લગાવવામાં આવે છે ત્યારે જો તેની થોડી મહેંદી એવી સ્ત્રી પર લગાવવામાં આવે છે જેના લગ્ન નક્કી નથી થયા તો લગ્નના યોગ બનવા લાગે છે.
  • પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે મહેંદીની ટ્રીક પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેના માટે આખા અડદની અંદર કાળી મહેંદી મિક્સ કરો. હવે આ મહેંદી પીસેલી દાળને પતિ-પત્નીના ઘરની દિશામાં ફેંકી દો. તેનાથી બંને વચ્ચે પ્રેમ વધે છે.
  • જો કોઈ સ્ત્રી પોતાના હાથમાં મહેંદી વડે પોતાના પતિનું નામ લખે અને મનમાં 21 વાર પતિના નામનો જાપ કરે તો પતિ-પત્નીના સંબંધો વધુ મજબૂત બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય  લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget