શોધખોળ કરો

Gangajal Remedies: ગંગાજળનું પાણી ચત્કારી ગુણોથી સભર, આ સિદ્ધ ઉપાયથી થશે આર્થિક કટોકટી દૂર

Gangajal Remedies: હિંદુ ધર્મમાં ગંગાજળનું ખૂબ મહત્વ છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. આને લગતા ઉપાયો પણ ખૂબ અસરકારક છે.

Gangajal Remedies: હિંદુ ધર્મમાં ગંગાજળનું ખૂબ મહત્વ છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. આને લગતા ઉપાયો પણ ખૂબ અસરકારક છે.

ઉત્તર ભારતમાં શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ભગવાન શિવને શ્રાવણ માસ પ્રિય છે. આ મહિનામાં, કંવર યાત્રા પણ શરૂ થાય છે, જેમાં લાખો કંવરિયાઓ ગંગાજળ ભરીને શિવાલય પહોંચે છે. ગંગાજળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક પૂજા અને અનુષ્ઠાનમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગંગાનું પાણી પવિત્ર હોવા ઉપરાંત અનેક ચમત્કારી ગુણોથી ભરેલું છે.

ગંગાજળનો છંટકાવ કરવાથી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ગંગાજળ સંબંધિત કેટલાક નિશ્ચિત ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. જાણો ગંગા જળ સાથે જોડાયેલા ચમત્કારી ઉપાય વિશે

લાખ પ્રયત્નો છતાં તમારું દેવું ઓછું નથી થઈ રહ્યું, તો ગંગાના પાણીનો ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ગંગાજળને પિત્તળના વાસણમાં ભરીને રૂમના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા પરનો દેવાનો બોજ ધીમે ધીમે ઓછો થવા લાગે છે.

જે લોકો લાંબા સમયથી બીમાર છે અથવા વારંવાર રોગનો શિકાર બને છે તેમના માટે ગંગા જળનો ઉપાય સારો માનવામાં આવે છે. તેના માટે દર રવિવાર અને મંગળવારે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. આ ઉપાયથી તમામ રોગો અને દોષ દૂર થઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે.

જો તમને લાંબા સમય સુધી પ્રયાસ કરવા છતાં પણ સફળતા ન મળી રહી હોય તો એક પિત્તળના વાસણમાં ગંગા જળ ભરીને તેમાં 5 બેલપત્ર મૂકીને શિવલિંગ પર ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય 40 દિવસ સુધી કરવાથી યોગ્ય પરિણામ મળે છે.

બાળક  વારંવાર બીમાર પડતું હોય, નજર લાગતી હોય તો પણ ગંગા જળનો ઉપાય ફાયદાકારક છે. આ માટે ગંગાજળને એક વાસણ લઇને તેને અભિમંત્રિત કરીને બાળક પર તુલસી કે આંબા કે આસોપાલના પાનથી છંટકાવ કરો આ પ્રયોગથી  નકારાત્મક ઉર્જા ભાગી જાય છે.

જો લગ્નમાં કોઈ અડચણ આવી રહી હોય તો દરરોજ તમારા નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને એક ચપટી હળદર ઉમેરો.  ત્યારપછી તે પાણીથી સ્નાન કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય 21 દિવસ સુધી કરવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget