શોધખોળ કરો

Gangajal Remedies: ગંગાજળનું પાણી ચત્કારી ગુણોથી સભર, આ સિદ્ધ ઉપાયથી થશે આર્થિક કટોકટી દૂર

Gangajal Remedies: હિંદુ ધર્મમાં ગંગાજળનું ખૂબ મહત્વ છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. આને લગતા ઉપાયો પણ ખૂબ અસરકારક છે.

Gangajal Remedies: હિંદુ ધર્મમાં ગંગાજળનું ખૂબ મહત્વ છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. આને લગતા ઉપાયો પણ ખૂબ અસરકારક છે.

ઉત્તર ભારતમાં શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ભગવાન શિવને શ્રાવણ માસ પ્રિય છે. આ મહિનામાં, કંવર યાત્રા પણ શરૂ થાય છે, જેમાં લાખો કંવરિયાઓ ગંગાજળ ભરીને શિવાલય પહોંચે છે. ગંગાજળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક પૂજા અને અનુષ્ઠાનમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગંગાનું પાણી પવિત્ર હોવા ઉપરાંત અનેક ચમત્કારી ગુણોથી ભરેલું છે.

ગંગાજળનો છંટકાવ કરવાથી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ગંગાજળ સંબંધિત કેટલાક નિશ્ચિત ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. જાણો ગંગા જળ સાથે જોડાયેલા ચમત્કારી ઉપાય વિશે

લાખ પ્રયત્નો છતાં તમારું દેવું ઓછું નથી થઈ રહ્યું, તો ગંગાના પાણીનો ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ગંગાજળને પિત્તળના વાસણમાં ભરીને રૂમના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા પરનો દેવાનો બોજ ધીમે ધીમે ઓછો થવા લાગે છે.

જે લોકો લાંબા સમયથી બીમાર છે અથવા વારંવાર રોગનો શિકાર બને છે તેમના માટે ગંગા જળનો ઉપાય સારો માનવામાં આવે છે. તેના માટે દર રવિવાર અને મંગળવારે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. આ ઉપાયથી તમામ રોગો અને દોષ દૂર થઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે.

જો તમને લાંબા સમય સુધી પ્રયાસ કરવા છતાં પણ સફળતા ન મળી રહી હોય તો એક પિત્તળના વાસણમાં ગંગા જળ ભરીને તેમાં 5 બેલપત્ર મૂકીને શિવલિંગ પર ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય 40 દિવસ સુધી કરવાથી યોગ્ય પરિણામ મળે છે.

બાળક  વારંવાર બીમાર પડતું હોય, નજર લાગતી હોય તો પણ ગંગા જળનો ઉપાય ફાયદાકારક છે. આ માટે ગંગાજળને એક વાસણ લઇને તેને અભિમંત્રિત કરીને બાળક પર તુલસી કે આંબા કે આસોપાલના પાનથી છંટકાવ કરો આ પ્રયોગથી  નકારાત્મક ઉર્જા ભાગી જાય છે.

જો લગ્નમાં કોઈ અડચણ આવી રહી હોય તો દરરોજ તમારા નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને એક ચપટી હળદર ઉમેરો.  ત્યારપછી તે પાણીથી સ્નાન કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય 21 દિવસ સુધી કરવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Embed widget