શોધખોળ કરો

Diwali 2025 : આ વર્ષે પંચપર્વ નહિ પરંતુ 6 દિવસની છે દિપોત્સવી,જાણો શુભ તિથિ અને મુહૂર્ત

Diwali 2025: દિવાળીના પંચ પર્વનો પ્રારંભ ધનતેરસથી થાય છે. આ વર્ષે કઇ તારીખે આવશે પાંચેય પર્વ જાણીએ તારીખ અને શુભ મૂહૂર્ત

Diwali 2025: આ વર્ષે, દિવાળી છ દિવસ માટે ઉજવવામાં આવશે, જેની શરૂઆત 19  ઓક્ટોબરના રોજ ધનતેરસથી થશે. આ સમયગાળા દરમિયાન, કાળી ચૌદશ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભૈયાબીજ જેવા તહેવારો ઉજવવામાં આવશે. દરેક દિવસે ખાસ ગ્રહોની ગોઠવણી પણ  હશે, જે તહેવારનું મહત્વ વધુ વધારશે. ધનતેરસ પર સોનું, ચાંદી અને વાસણો ખરીદવાને શુભ માનવામાં આવે છે, જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. 

ત્રિગ્રહી સંયોગ બ્રહ્મયોગ

દિવાળી 2025: પ્રકાશનું પર્વ  18 ઓક્ટોબરથી શરૂ થશે, જે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ છે. ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબરે બપોરે 1:22 વાગ્યે શરૂ થશે અને 19 ઓક્ટોબરે બપોરે 1:55 વાગ્યા સુધી ચાલશે. ધનતેરસ શનિવારે ઉજવવામાં આવશે. શનિ પ્રદોષની સાથે, સૂર્ય, બુધ અને મંગળ તુલા રાશિમાં ગોચર કરશે. બ્રહ્મ યોગ પણ જોવા મળશે.

21મીએ અમાસ, 22મીએ ગોવર્ધન પૂજા

 દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી કળશ સાથે પ્રગટ  થયા હતા. ધનતેરસના દિવસે, વ્યક્તિએ સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરવાની ઇચ્છા સાથે આના પ્રતીક તરીકે સોનું, ચાંદી, વાસણો, વાહનો અને ભૌતિક સુખ-સુવિધાઓ ખરીદવી જોઈએ. ગોવર્ધન પૂજા દિવાળી પછીના દિવસે થતી હતી, પરંતુ આ વખતે અમાસ દિવાળી પછીના દિવસે આવશે. આ કારણે ગોવર્ધન પૂજા 22મી ઓક્ટોબરે થશે. મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ પણ આ દિવસે ઉજવવામાં આવશે, જ્યારે ગોવર્ધન પૂજા 22મી ઓક્ટોબરે થશે.

ક્યારે શું ઉજવવામાં આવશે?

-18 ઓક્ટોબરે, કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ સાંજે 6:31 વાગ્યા સુધી છે. ત્રયોદશી તિથિ સાંજે 6:32 વાગ્યાથી શરૂ થશે. પ્રદોષ વ્રત પણ આ સાથે સંકળાયેલું છે. દીપદાન સાંજે કરવામાં આવે છે. આ તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. મુખ્ય દરવાજા પર ચાર દીવા પ્રગટાવવાથી અકાળ મૃત્યુના ભયથી રાહત મળે છે. દેવી લક્ષ્મી, ગણેશ, કુબેર અને ઇન્દ્રની પૂજા કરવાની પ્રથા છે.

-19 ઓક્ટોબરે, કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ બપોરે 1:55 વાગ્યે શરૂ થશે.આ દિવસ કાળીમાતા અને હનુમાનજીને સમર્પિત છે. જે અનિષ્ટનો નાશ કરે છે અને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે

-20 ઓક્ટોબરે દિવાળીનું પર્વ મનાવવામાં આવશે,  સાંજ આ દિવસે લક્ષ્મી પૂજાનું વિધાન છે.  

. ઑક્ટોબર 20, 2025, સોમવાર:

સૂર્યાસ્ત: લગભગ 5:42 PM (IST),

પ્રદોષ કાલ શરૂ થાય છે: સાંજે 5:42

અમાવસ્યા તિથિ શરૂ થાય છે: બપોરે 3:45

-22 ઓક્ટોબરે કાર્તિક શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ સાંજે 6:18 વાગ્યા સુધી રહેશે. આ તિથિએ ગોવર્ધન પૂજા કરવામાં આવશે. ગાયના છાણનો પર્વત બનાવીને તેની પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

-23 ઓક્ટોબરે કાર્તિક શુક્લ પક્ષના બીજા દિવસે ભૈયા બીજનો તહેવાર ઉજવવામાં આવશે. બહેનો તેમના ભાઈઓ માટે આશીર્વાદ માંગશે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે. આ દિવસે યમરાજના સંદેશવાહક ચિત્રગુપ્ત અને કલમ અને શાહીની પૂજા કરવામાં આવે છે.આ દિવસે ભાઇ બહેનના ઘરે જાય છે બહેન તેમને તિલક કરી રક્ષાસૂત્ર બાંધે છે અને ભોજન કરાવે છે. ભાઇ બહેનને ભેટ સોગાત આપે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Aaj Nu Rashifal: મકર રાશિ પર થશે ધનવર્ષા તો આ રાશિ પર સંકટના યોગ, જાણો આજનો ફળાદેશ
Aaj Nu Rashifal: મકર રાશિ પર થશે ધનવર્ષા તો આ રાશિ પર સંકટના યોગ, જાણો આજનો ફળાદેશ
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget