શોધખોળ કરો

Chaitra Navratri 2024: નવરાત્રિમાં દુર્લભ યોગના કારણે ભૌતિક સંપદા માટે કરો આ ત્રણ સિદ્ધ ઉપાય

Chaitra Navratri 2024: આ વર્ષે 9 દુર્ગાનું મહત્વ વધુ વધી ગયું છે, કારણ કે આ વખતે 2 શુભ યોગ બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ યોગોમાં પૂજા કરવાથી શીઘ્ર ફળ મળે છે.

Chaitra Navratri 2024:નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે અને માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, નવરાત્રીનો પ્રથમ દિવસ હિંદુ કેલેન્ડરના નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. જ્યારે આ વર્ષે ચૈત્ર નવરાત્રી 09 એપ્રિલ 2024થી શરૂ  થઇ છે  જે 17 એપ્રિલ 2022 સુધી ચાલશે. ઉપરાંત, આ વર્ષે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થઈ રહી છે.

ચૈત્ર નવરાત્રી દરમિયાન ધાર્મિક વિધિઓ -

ચૈત્ર નવરાત્રીમાં નવ દિવસ સાધક  ઉપવાસ કરે છે  અને આ સાથે તે કોઇ પણ મંત્રોના જાપ કરીને અનુષ્ઠાન પણ કરે છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ દેવી દુર્ગાને સમર્પિત છે. આગામી ત્રણ દિવસ સંપત્તિની દેવી મા લક્ષ્મીને સમર્પિત છે અને છેલ્લા ત્રણ દિવસ જ્ઞાનની દેવી મા સરસ્વતીને સમર્પિત છે. ચૈત્ર નવરાત્રીના દરેક નવ દિવસની પૂજા વિધિ નીચે આપેલ છે.

પૂજા પદ્ધતિ -

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન સૌથી જરૂરી છે, જે બ્રહ્માંડનું પ્રતીક છે અને ઘરની શુદ્ધિ અને સમૃદ્ધિ માટે પવિત્ર સ્થાન પર મૂકવામાં આવે છે.

અખંડ જ્યોતિઃ

નવરાત્રી જ્યોતિ ઘર અને પરિવારમાં શાંતિનું પ્રતિક છે. તેથી, નવરાત્રિની પૂજા શરૂ કરતા પહેલા તમારે દેશી ઘીનો દીવો કરવો જરૂરી છે. તે તમારા ઘરની નકારાત્મક ઉર્જા ઘટાડવામાં મદદ કરે છે અને ભક્તોમાં માનસિક સંતોષ વધારે છે.

જ્વારા વાવવા

નવરાત્રિ દરમિયાન ઘરમાં જવ વાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જવ આ બ્રહ્માંડનો પ્રથમ પાક હતો, તેથી જ તેને હવનમાં પણ ચઢાવવામાં આવે છે. વસંતઋતુમાં આવનાર પ્રથમ પાક જવ છે, જે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા દેવીને અર્પણ કરવામાં આવે છે.

નવ દિવસનો ભોગ (9 દિવસ માટે અર્પણ)

દરરોજ એક દેવીનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે અને દરેક દેવીને 9 પ્રકારના પ્રસાદ નીચે મુજબ  અર્પણ કરવાનું વિધાન છે.

  •  પ્રથમ નોરતે માતાજીને  કેળા અર્પણ કરો
  • બીજા નોરતે ગાયના દૂધમાં સાકર મિક્ત કરીને અર્પણ કરો
  • ત્રીજા નોરતે માખણને કરો અર્પણ
  • ચોથા દિવસે માતાજીને મિસરી અર્પણ કરો
  • પાંચમાં દિવસે  ખીર અથવા દૂધ અર્પણ કરો
  • છઠ્ઠા દિવસે માતાજીને માલપુઆ અર્પણ કરો
  • સાતમા  દિવસે મધનો ભોગ ચઢાવો
  • આઠમા નોરતે  ગોળ અથવા નાળિયેર અર્પણ કરો
  • નવમા નોરતે માતાજીને હલવો ઘરાવો

નવરાત્રિમાં  દુર્ગા સપ્તશતીનો પાઠ અચૂક કરો

દુર્ગા સપ્તશતી એ શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને શાંતિનું પ્રતિક છે અને નવરાત્રિના 9 દિવસ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી સુખ સમૃદ્ધિના આશિષ મળે છે.

નવ દિવસ માટે નવ રંગો:

સારા નસીબ અને ખુશી માટે, લોકો નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ જુદા જુદા રંગો પહેરે છે:

  • પ્રથમ નોરતે - લીલો
  • બીજો નોરતે - વાદળી
  • ત્રીજા નોરતે -  લાલ
  • ચોથા નોરતે - નારંગી
  • પાંચમા નોરતે – પીળો
  • છઠ્ઠા નોરતે -વાદળી
  • સાતમા નોરતે-  જાંબલી
  • આઠમા નોરતે ગુલાબી
  • નવમા નોરતે - સોનેરી રંગ

કન્યા પૂજા:

કન્યા પૂજા એ મા દુર્ગાના પ્રતિનિધિઓ (કન્યા)ને તેમની સ્તુતિ કરીને વિદાય આપવાની એક વિધિ છે.  કન્યા ભોજ કરાવીને તેમને ફૂલો, એલચી, ફળો, સોપારી, મીઠાઈઓ, શૃંગારની વસ્તુઓ,  આપો.

ધાર્મિક વિધિના કેટલાક ખાસ નિયમો:

નવરાત્રિમાં સાધક આ નિયમોનું પાલન કરીને અનુષ્ઠાન કરે છે

  • પ્રાર્થના અને ઉપવાસ ચૈત્ર નવરાત્રીની ઉજવણીને ચિહ્નિત કરે છે. તહેવાર શરૂ થાય તે પહેલાં, લોકો તેમના ઘરમાં દેવીનું સ્વાગત કરવા માટે ઘરની સફાઈ કરે છે.
  • સદાચારી જીવન જીવવો પણ એક નિયમ છે. અનુષ્ઠાન કરનાર સાધક  જમીન પર સૂવે છે. સાત્વિક આહાર જ ગ્રહણ કરે છે.
  • ઉપવાસ કરતી વખતે સાત્વિક ખોરાક જેમ કે દૂધ, ફળો વગેરે લઇ શકાય છે.
  • નવરાત્રિ દરમિયાન આહાર વ્યવહારમાં  શિસ્ત જાળવો અને તમારા વર્તન પર પણ નજર રાખો, દા.ત. બિનઆરોગ્યપ્રદ ખોરાક (જંક ફૂડ) ખાશો નહીં. સત્સંગ ધ્યાન યોગ  કરો.આ સમય દરમિયાન ચામડાનો ઉપયોગ ન કરો. કોઇ પર પણ  ગુસ્સો ન કરો.  ઓછામાં ઓછા 2 કલાક મૌન રહો. ધાર્મિક વિધિના અંતે, ક્ષમા યાચના કરવાનું પણ વિધાન છે.

ચૈત્ર નવરાત્રીનું મહત્વ અને મોક્ષ પ્રાપ્તિ

જો નવરાત્રિમાં સાધક કોઇ પણ સ્વાર્થ કે ઇચ્છાપૂર્તિની લાલચ વિના જ નિસ્વાર્થભાવે માતાજીનું પૂજન અર્ચન કરે છે તો સાધકને અચૂક મોક્ષની પ્રાપ્તિ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget