શોધખોળ કરો

ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની અંદરની વસ્તુઓની સાથે ઘરની આસપાસની વસ્તુઓ પણ વાસ્તુ દોષનું કારણ બને છે. ઘરમાં રહેલા વાસ્તુ દોષ વ્યક્તિની માનસિક, શારીરિક અને આર્થિક સ્થિતિને અસર કરે છે.

Vastu tips: વાસ્તુશાસ્ત્ર મુજબ  ઘરની અંદરની વસ્તુઓની સાથે ઘરની આસપાસની વસ્તુઓ પણ વાસ્તુ દોષનું કારણ બને છે. ઘરમાં રહેલા વાસ્તુ દોષ વ્યક્તિની માનસિક, શારીરિક અને આર્થિક સ્થિતિને અસર કરે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ  ઘરની અંદરની વસ્તુઓની સાથે ઘરની આસપાસની વસ્તુઓ પણ વાસ્તુ દોષનું કારણ બને છે. ઘરમાં રહેલા વાસ્તુ દોષ વ્યક્તિની માનસિક, શારીરિક અને આર્થિક સ્થિતિને અસર કરે છે.

ઘરમાં ન રાખો આ વસ્તુઓ

વાસ્તુ અનુસાર ઘરમાં તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઇએ.  માર્કેટમાં આવી ઘણી વસ્તુઓ છે, જે દેખાવમાં સારી લાગે છે, પરંતુ તેનું ટેક્સચર શાર્પ છે. આવી અણીદાર, ધારવાળી  વસ્તુઓને ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. ઘરમાં આવી વસ્તુઓ સંબંધમાં તિરાડ પેદા કરે છે. તેમજ જો તેમનામાં નકારાત્મકતા હોય તો તે ઘરની આર્થિક સ્થિતિને અસર કરે છે.

ઘરની ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં કચરો એકઠો ન થવા દેવો જોઇએ. તે નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.  ભારે મશીનો પૂર્વ અથવા ઉત્તર દિશામાં ન રાખો. આ વસ્તુઓ ઘરમાં વાસ્તુ દોષ  સર્જે  છે.

ઘરમાં ક્યારેય પણ તૂટેલો કાચ ન રાખવો જોઇએ. આ વસ્તુ પણ નેગેટિવ ઉર્જાનો સંચાર કરે છે. ઘરની છત પર ભંગારને ભેગો કરવો પણ વાસ્તુ દોષ સર્જે છે.ખાસ કરીને લોંખડનો ભંગાર છત પર ક્યારેય ન રાખો, નટરાજની મૂર્તિ, મહાભારતના યુધ્દનું ચિત્ર વગેરે પણ ઘરના ન રાખવાની વાસ્તુમાં સલાહ આપવામાં આવી છે. બંધ ઘડિયાળ પણ નકારાત્મ ઊર્જાનો સંચાર કરે છે. બંધ ઘડિયાળ ઘરમાં ન રાખવાની વાસ્તુમાં સલાહ આપવામાં આવી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lucky birth dates for women: આ તારીખે જન્મેલી મહિલા પતિ માટે સાબિત થાય છે લકી, સાથે લાવે છે અપાર સમૃદ્ધિ
Lucky birth dates for women: આ તારીખે જન્મેલી મહિલા પતિ માટે સાબિત થાય છે લકી, સાથે લાવે છે અપાર સમૃદ્ધિ
શું તમારા ઘરનો નંબર તમારું ભાગ્ય બદલી શકે છે? અંક જ્યોતિષથી જાણો લકી ઘરનો નંબર
શું તમારા ઘરનો નંબર તમારું ભાગ્ય બદલી શકે છે? અંક જ્યોતિષથી જાણો લકી ઘરનો નંબર
Rashifal 8 March: આ 4 રાશિને આજે મળી શકે છે ગૂડ ન્યુઝ, ભાગ્યનો મળશે સાથ, જાણો રાશિફળ
Rashifal 8 March: આ 4 રાશિને આજે મળી શકે છે ગૂડ ન્યુઝ, ભાગ્યનો મળશે સાથ, જાણો રાશિફળ
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ

વિડિઓઝ

Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
Asha Workers protest: ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન
Gujarat ATS : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, એટોમિટેડ ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની સુરતથી ધરપકડ
T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો
Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Video: ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર: હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન, જાણો ભારત સાથે શું છે કનેક્શન
Video: ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર: હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન, જાણો ભારત સાથે શું છે કનેક્શન
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Embed widget