શોધખોળ કરો

Pitru Paksha 2025: પિંડદાનનું શું છે મહત્વ, હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ કેમ મનાય છે જરૂરી

Pitru Paksha 2025:પૌરાણિક માન્યતા અનુસાર, પિંડ દાન ઋષિ, સંતો અને બાળકો માટે કરવામાં આવતું નથી કારણ કે તેઓ સાંસારિક આસક્તિથી પર હોય છે. શ્રાદ્ધમાં ચોખાનો જે પિંડ બનાવવામાં આવે છે તેની પાછળ તત્વ જ્ઞાન પણ છુપાયેલું હોય છે.

Pitru Paksha 2025:પિતરોનું પિંડદાન એટલા માટે કરવામાં આવે છે કારણે તેના પિંડની મોહમાયા છૂટે અને આગળની યાત્રા પ્રારંભ કરી શકાય. બિહારના ફલ્ગુ તટ  વસેલા ગયામાં પિંડદાનનું વિશેષ મહત્વ છે.

પિતૃ પક્ષનો પ્રારંભ 7 સપ્ટેમ્બર ૨૦૨૫, રવિવારના રોજ ચંદ્રગ્રહણ સાથે થયો છે. પિતૃ પક્ષના પહેલા દિવસે અગસ્ત્ય ઋષિને અર્પણ કરવામાં આવે છે. 8 સપ્ટેમ્બર 2025 સોમવારે એકમનું શ્રાદ્ધ  છે. પિતૃ પક્ષનું પ્રથમ શ્રાદ્ધ, પ્રતિપદા શ્રાદ્ધ, સોમવાર, 8 સપ્ટેમ્બર 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે, લોકો તેમના પૂર્વજોને શ્રાદ્ધ કર્મ સાથે તર્પણ અને પિંડદાન કરે છે.

હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ પિંડદાનનું મહત્વ છે. સ્વજના મૃત્યુ બાદ પરિજન પિંડદાન કરાવે છે પરંતુ શું તમે જાણો છો કે, પિંડદાન આખરે હોય છે શું. પિંડ શબ્દનો અર્થ છે કોઇ વસ્તુનો ગોળાકાર રૂપ, પ્રતીકાત્મક રૂપથી શરીરને પિંડ પણ કહેવાય છે. રાધેલા ચોખા, દૂધ અને તલ વસ્તુ પિંડને  ચઢાવવામાં આવે છે. આ જે મિશ્ર્ણ ચઢાવવા માટે બનાવવામાં આવે છે તેને તેને સાપિંડિકરણ કહેવામાં આવે છે. માતૃત્વ અને પૈતૃક ગુણસૂત્રો દરેક પેઢીમાં હાજર હોય છે.

પૌરાણિક માન્યતા અનુસાર, પિંડ દાન ઋષિ, સંતો અને બાળકો માટે કરવામાં આવતું નથી કારણ કે તેઓ સાંસારિક આસક્તિથી પર હોય છે. શ્રાદ્ધમાં ચોખાનો જે પિંડ બનાવવામાં આવે છે તેની પાછળ તત્વ જ્ઞાન પણ છુપાયેલું હોય છે.જે હવે દેહમાં નથી, તે હવે પિંડમાં  છે, તેમનામાં પણ નવ તત્ત્વોનું શરીર છે. તે ભૌતિક સમૂહ નથી પરંતુ હવાવાળો સમૂહ રહે છે.        

પૂર્વજોના પિંડ દાન એટલા માટે કરવામાં આવે છે જેથી તેમના શરીર પ્રત્યેની લગાવ મુક્ત થાય અને તેઓ તેમની આગળની યાત્રા શરૂ કરી શકે. તે બીજું શરીર, બીજું શરીર અથવા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ધાર્મિક ગ્રંથોમાં, મૃત્યુ પછી ભૂત-પ્રેતથી બચાવવા માટે પિતૃ તર્પણ કરવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજોને ચઢાવવાથી તેમને  મુક્તિ મળી જાય છે અને  તેઓ ભૂતપ્રેત નથી થતાં.                                            

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget