શોધખોળ કરો

Pitru Paksha 2025: પિંડદાનનું શું છે મહત્વ, હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ કેમ મનાય છે જરૂરી

Pitru Paksha 2025:પૌરાણિક માન્યતા અનુસાર, પિંડ દાન ઋષિ, સંતો અને બાળકો માટે કરવામાં આવતું નથી કારણ કે તેઓ સાંસારિક આસક્તિથી પર હોય છે. શ્રાદ્ધમાં ચોખાનો જે પિંડ બનાવવામાં આવે છે તેની પાછળ તત્વ જ્ઞાન પણ છુપાયેલું હોય છે.

Pitru Paksha 2025:પિતરોનું પિંડદાન એટલા માટે કરવામાં આવે છે કારણે તેના પિંડની મોહમાયા છૂટે અને આગળની યાત્રા પ્રારંભ કરી શકાય. બિહારના ફલ્ગુ તટ  વસેલા ગયામાં પિંડદાનનું વિશેષ મહત્વ છે.

પિતૃ પક્ષનો પ્રારંભ 7 સપ્ટેમ્બર ૨૦૨૫, રવિવારના રોજ ચંદ્રગ્રહણ સાથે થયો છે. પિતૃ પક્ષના પહેલા દિવસે અગસ્ત્ય ઋષિને અર્પણ કરવામાં આવે છે. 8 સપ્ટેમ્બર 2025 સોમવારે એકમનું શ્રાદ્ધ  છે. પિતૃ પક્ષનું પ્રથમ શ્રાદ્ધ, પ્રતિપદા શ્રાદ્ધ, સોમવાર, 8 સપ્ટેમ્બર 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે, લોકો તેમના પૂર્વજોને શ્રાદ્ધ કર્મ સાથે તર્પણ અને પિંડદાન કરે છે.

હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ પિંડદાનનું મહત્વ છે. સ્વજના મૃત્યુ બાદ પરિજન પિંડદાન કરાવે છે પરંતુ શું તમે જાણો છો કે, પિંડદાન આખરે હોય છે શું. પિંડ શબ્દનો અર્થ છે કોઇ વસ્તુનો ગોળાકાર રૂપ, પ્રતીકાત્મક રૂપથી શરીરને પિંડ પણ કહેવાય છે. રાધેલા ચોખા, દૂધ અને તલ વસ્તુ પિંડને  ચઢાવવામાં આવે છે. આ જે મિશ્ર્ણ ચઢાવવા માટે બનાવવામાં આવે છે તેને તેને સાપિંડિકરણ કહેવામાં આવે છે. માતૃત્વ અને પૈતૃક ગુણસૂત્રો દરેક પેઢીમાં હાજર હોય છે.

પૌરાણિક માન્યતા અનુસાર, પિંડ દાન ઋષિ, સંતો અને બાળકો માટે કરવામાં આવતું નથી કારણ કે તેઓ સાંસારિક આસક્તિથી પર હોય છે. શ્રાદ્ધમાં ચોખાનો જે પિંડ બનાવવામાં આવે છે તેની પાછળ તત્વ જ્ઞાન પણ છુપાયેલું હોય છે.જે હવે દેહમાં નથી, તે હવે પિંડમાં  છે, તેમનામાં પણ નવ તત્ત્વોનું શરીર છે. તે ભૌતિક સમૂહ નથી પરંતુ હવાવાળો સમૂહ રહે છે.        

પૂર્વજોના પિંડ દાન એટલા માટે કરવામાં આવે છે જેથી તેમના શરીર પ્રત્યેની લગાવ મુક્ત થાય અને તેઓ તેમની આગળની યાત્રા શરૂ કરી શકે. તે બીજું શરીર, બીજું શરીર અથવા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ધાર્મિક ગ્રંથોમાં, મૃત્યુ પછી ભૂત-પ્રેતથી બચાવવા માટે પિતૃ તર્પણ કરવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજોને ચઢાવવાથી તેમને  મુક્તિ મળી જાય છે અને  તેઓ ભૂતપ્રેત નથી થતાં.                                            

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget