શોધખોળ કરો

Ganesh Visarjan On Anant Chaturdashi 2025: ક્યારે છે અનંત ચતુર્દશી, જાણો વિસર્જનની સંપૂર્ણ વિધિ સાથે શુભ મૂહૂર્ત

Ganesh Visarjan On Anant Chaturdashi 2025:  અનંત ચતુર્થીના અવસરે બાપ્પાનું વિસર્જન કરવાનું વિધાન છે. જાણો ક્યારે છે ગણેશ ચતુર્થી અને વિસર્જનના શુભ મુહૂર્ત

Ganesh Visarjan On Anant Chaturdashi 2025: અનંત ચતુર્દશીનો પવિત્ર તહેવાર ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે અને તે ગણેશોત્સવનો છેલ્લો દિવસ પણ છે. ઘણા ભક્તો આ દિવસે ગણપતિનું વિસર્જન કરે છે. જાણો આ વર્ષે અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ મૂહૂર્ત શું છે.

અનંત ચતુર્દશીને અનંત ચૌદસ (અનંત ચૌદસ 2025) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા યમુના અને શેષનાગની પૂજા કરવામાં આવે છે. ભક્તો આ દિવસે અનંત સૂત્ર બાંધે છે. આ દિવસે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને આ સાથે ગણેશ ઉત્સવનો અંત આવે છે. જો તમે પણ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવાનું વિચારી રહ્યા છો, તો તેનો શુભ મૂહૂર્ત અને વિધિ જાણો.

ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત

ચતુર્દશી તિથિનો પ્રારંભ - 06 સપ્ટેમ્બર 2025 સવારે 03:12 વાગ્યે                                                                                           

ચતુર્દશી તિથિ સમાપ્ત - 07 સપ્ટેમ્બર 2025 સવારે 01:41 વાગ્યે

પરોઢનું મુહૂર્ત (લાભ) - 04:36 AM થી 06:02 AM, સપ્ટેમ્બર 07

સવારનું મુહૂર્ત (શુભ) - 07:36 AM થી 09:10 AM

બપોરનું મુહૂર્ત (ચાર, લાભ, અમૃત) - બપોરે 12:19 થી 05:02 PM

સાંજનું મુહૂર્ત (લાભ) - સાંજે 06:37 થી 08:02 સુધી

રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચાર) - 09:28 PM થી 01:45 AM, સપ્ટેમ્બર 07

અનંત ચતુદર્શીના પૂજાનું  મૂહૂર્ત

અનંત ચતુર્દશી પૂજા મુહૂર્ત - 06:02 AM થી 01:41 AM, સપ્ટેમ્બર 07

ગણેશ વિસર્જન દરમિયાન, ભગવાન ગણેશની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશની મૂર્તિનું વિસર્જન કરતા પહેલા, વિધિવત પૂજા આરતી  કરવામાં આવે છે. તેમને ભોજન આપવામાં આવે છે.  બાદ આખા ઘરમાં કે સોસોયાટી શેરી જ્યાં સ્થાપિત હોય ત્યા બાપ્પાની મૂર્તિનું ભ્રમણ કરવામાં આવે છે. તેના કાનમાં મનની ઇચ્છા કહેવામાં આવે છે. બાદ વાજતે ગાજતે વિસર્જન કરાઇ છે. નાની મૂર્તિ હોય ઘરના સ્વસ્છ પાત્રમાં પાણી લઇને વિસર્જિત કરી શકાયછે બાદ આ માટીને છોડ ઝાડના ક્યારામાં પધરાવી દેવી,

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget