શોધખોળ કરો

Ganesh Visarjan On Anant Chaturdashi 2025: ક્યારે છે અનંત ચતુર્દશી, જાણો વિસર્જનની સંપૂર્ણ વિધિ સાથે શુભ મૂહૂર્ત

Ganesh Visarjan On Anant Chaturdashi 2025:  અનંત ચતુર્થીના અવસરે બાપ્પાનું વિસર્જન કરવાનું વિધાન છે. જાણો ક્યારે છે ગણેશ ચતુર્થી અને વિસર્જનના શુભ મુહૂર્ત

Ganesh Visarjan On Anant Chaturdashi 2025: અનંત ચતુર્દશીનો પવિત્ર તહેવાર ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે અને તે ગણેશોત્સવનો છેલ્લો દિવસ પણ છે. ઘણા ભક્તો આ દિવસે ગણપતિનું વિસર્જન કરે છે. જાણો આ વર્ષે અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ મૂહૂર્ત શું છે.

અનંત ચતુર્દશીને અનંત ચૌદસ (અનંત ચૌદસ 2025) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા યમુના અને શેષનાગની પૂજા કરવામાં આવે છે. ભક્તો આ દિવસે અનંત સૂત્ર બાંધે છે. આ દિવસે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને આ સાથે ગણેશ ઉત્સવનો અંત આવે છે. જો તમે પણ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવાનું વિચારી રહ્યા છો, તો તેનો શુભ મૂહૂર્ત અને વિધિ જાણો.

ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત

ચતુર્દશી તિથિનો પ્રારંભ - 06 સપ્ટેમ્બર 2025 સવારે 03:12 વાગ્યે                                                                                           

ચતુર્દશી તિથિ સમાપ્ત - 07 સપ્ટેમ્બર 2025 સવારે 01:41 વાગ્યે

પરોઢનું મુહૂર્ત (લાભ) - 04:36 AM થી 06:02 AM, સપ્ટેમ્બર 07

સવારનું મુહૂર્ત (શુભ) - 07:36 AM થી 09:10 AM

બપોરનું મુહૂર્ત (ચાર, લાભ, અમૃત) - બપોરે 12:19 થી 05:02 PM

સાંજનું મુહૂર્ત (લાભ) - સાંજે 06:37 થી 08:02 સુધી

રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચાર) - 09:28 PM થી 01:45 AM, સપ્ટેમ્બર 07

અનંત ચતુદર્શીના પૂજાનું  મૂહૂર્ત

અનંત ચતુર્દશી પૂજા મુહૂર્ત - 06:02 AM થી 01:41 AM, સપ્ટેમ્બર 07

ગણેશ વિસર્જન દરમિયાન, ભગવાન ગણેશની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશની મૂર્તિનું વિસર્જન કરતા પહેલા, વિધિવત પૂજા આરતી  કરવામાં આવે છે. તેમને ભોજન આપવામાં આવે છે.  બાદ આખા ઘરમાં કે સોસોયાટી શેરી જ્યાં સ્થાપિત હોય ત્યા બાપ્પાની મૂર્તિનું ભ્રમણ કરવામાં આવે છે. તેના કાનમાં મનની ઇચ્છા કહેવામાં આવે છે. બાદ વાજતે ગાજતે વિસર્જન કરાઇ છે. નાની મૂર્તિ હોય ઘરના સ્વસ્છ પાત્રમાં પાણી લઇને વિસર્જિત કરી શકાયછે બાદ આ માટીને છોડ ઝાડના ક્યારામાં પધરાવી દેવી,

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

30 વર્ષ પછી સર્જાઈ સૂર્ય-શનિની મહાયુતિ: મીન રાશિમાં 30 દિવસ ભેગા રહેશે પિતા-પુત્ર, જાણો તમારી રાશિ પર શું થશે અસર?
30 વર્ષ પછી સર્જાઈ સૂર્ય-શનિની મહાયુતિ: મીન રાશિમાં 30 દિવસ ભેગા રહેશે પિતા-પુત્ર, જાણો તમારી રાશિ પર શું થશે અસર?
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયા ક્યારે? જાણો તારીખ સહિત સોનું ખરીદવાનું અને પૂજાના શુભ મુહૂર્ત સાથે ઉપાય
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયા ક્યારે? જાણો તારીખ સહિત સોનું ખરીદવાનું અને પૂજાના શુભ મુહૂર્ત સાથે ઉપાય
Aaj Nu Rashifal: આ 5 રાશિ માટે ખુલશે પ્રગતિના દરવાજા, જાણો 12 રાશિનું રવિવારનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 5 રાશિ માટે ખુલશે પ્રગતિના દરવાજા, જાણો 12 રાશિનું રવિવારનું રાશિફળ
Surya Gochar 2026: સૂર્યનું મીન રાશિમાં ગોચર, જાણો આપની રાશિ પર શું પાડશે પ્રભાવ, કેવો વિતશે સમય
Surya Gochar 2026: સૂર્યનું મીન રાશિમાં ગોચર, જાણો આપની રાશિ પર શું પાડશે પ્રભાવ, કેવો વિતશે સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
Embed widget