શોધખોળ કરો

Labh Panchami 2025:સમૃદ્ધિનું પર્વ લાભપંચમી ક્યારે, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધનલાભના ઉપાય

Labh Panchami 2025: લાભ પંચમી 2025 રવિવાર, 26 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમના વ્યવસાયની શરૂઆત કરે છે. જાણીએ દિવસનું મહત્વ અને ઉપાય

Labh Panchami 2025: કારકત માસની શુક્લપક્ષની પંચમી તિથિને લાભ પંચમી કહેવાય છે. આ વર્ષે પંચમી તિથિ 25 ઓક્ટોબર, શનિવારના રોજ બપોરે 03:48 વાગ્યે શરૂ થઈ રહી છે.

લાભ પંચમી 2025નું શુભ મુહૂર્ત

લાભ પંચમી પર પૂજા માટેનો શ્રેષ્ઠ સમય પંચમી બેલા છે, જે સવારે પડે છે. આ સમય દરમિયાન વેપારીઓ પોતાના ખાતાની પૂજા કરે છે અને નવા સાહસો શરૂ કરે છે.આ સમય દરમિયાન ઘરે પૂજા કરવી પણ શુભ છે. પંચમી બેલા માટેનો શુભ સમય 26 ઓક્ટોબરના રોજ સવારે 6:29 થી 10:13 સુધીનો છે. પૂજાનો કુલ સમયગાળો આશરે 3 કલાક અને 44 મિનિટનો રહેશે.

લાભ પંચમી પૂજા વિધિ

  • સ્થળ પર લાલ કપડું પાથરીને તેના પર દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન શિવની મૂર્તિઓ અથવા ચિત્રો મૂકો.
  • દીવો પ્રગટાવો 
    એક કળશ સ્થાપિત કરો અને તેમાં પાણી, સોપારી, આંબાના પાન, એક સિક્કો અને આખા અનાજ મૂકો
  • સૌપ્રથમ, સૂર્યદેવને પ્રાર્થના કરો, અર્ઘ્ય આપો અને દિવસની શુભ શરૂઆત કરો.
  • હવે, ભગવાન ગણેશને સિંદૂર, ચંદન, ફૂલો, દૂર્વા અને મોદક અર્પણ કરો.
  • સાથે મહાલક્ષ્મીનું પણ સ્થાપન પૂજન કરો, ખીરનો ભોગ ધરાવો
  • ભગવાન શિવને બિલીપત્ર, ધતુરા અને સફેદ ફૂલો અર્પણ કરો.
  • દેવી લક્ષ્મીને કમળના ફૂલો, લાલ ખેસ, ચાંદીના સિક્કા અને સુગંધિત ધૂપ અર્પણ કરો.
  • ભોગ તરીકે હલવો, પુરી, ખીર અથવા માલપુઆ અર્પણ કરો.
  • "ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મીયે નમઃ" મંત્રનો ૧૦૮ વાર જાપ કરો અને અને આરતી થાળ કરો

લાભ પંચમી 2025 નું મહત્વ

લાભ પંચમીની પૂજા કરવાથી વ્યક્તિને ઘન લક્ષી ઘણા મહત્વપૂર્ણ ફાયદા થાય છે. આ દિવસને "સૌભાગ્ય પંચમી" પણ કહેવામાં આવે છે, જેનો અર્થ "સૌભાગ્ય વધારતો દિવસ" થાય છે. આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરે  વ્યવસાયની શરૂઆત કરવામાં આવે  છે. જે લોકો આજના દિવસે નવું સાહસ કે વ્યવસાય શરૂ કરે છે તેઓ આખા વર્ષ દરમિયાન સમૃદ્ધિનો અનુભવ કરે છે. ઘર અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે.કોઇ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે આ દિવસ શુભ મનાય છે.

લાભ પંચમીના ઉપાય

લાભ પંચમી પર ધન અને સૌભાગ્ય આકર્ષવા માટે ઘણી ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આ દિવસે ચાંદી અથવા પિત્તળનો કાચબો ખરીદવો એ આર્થિક સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉદ્યોગપતિઓ, તેમના વ્યવસાયની શરૂઆત માટે તેમની નવી ડાયરીઓમાં "શુભ લાભ" લખવા ઉપરાંત, દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરે છે અને પછી તેને સાત કુમારિકમાં વહેંચે છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી વ્યવસાયમાં અવરોધો દૂર થાય છે અને ધનની દેવી દેવી લક્ષ્મીના પુષ્કળ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વધુમાં, પૂજા સ્થાન પર અથવા તિજોરીમાં હળદરનો ગઠ્ઠો અને ફૂલો મૂકવાથી ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે, જેનાથી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
Advertisement

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
Embed widget