શોધખોળ કરો

Ganesh Ustav 2024: અનંત ચતુદર્શીના દિવસે ગણેશજીને શા માટે જળમાં કરાઇ છે વિસર્જિત, જાણો પૌરાણિક ગાથા

Ganesh Ustav 2024: બધા સનાતન ધર્મના અનુયાયીઓ દર વર્ષે ગણપતિની સ્થાપના કરે છે, પરંતુ આપણામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે, આપણે ગણપતિની સ્થાપના શા માટે કરીએ છીએ?

હાલ દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રથી લઇને આંધ્ર,  ગુજરાત સુધી માહોલ ગણેશમય બની ગયો  છે, ભાદરવાની ચૌથમાં આવતી આ ગણેશ ચતુર્થીમાં લોકો સોસાયટી, ઓફિસ, દુકાન, હોસ્પિટલ અને ઘરોમાં ગણેશની સ્થાપના કરે છે અને દસ દિવસ તેની સેવા પૂજા કરે છે. તો શું આપ જાણો છો કે આ ગણેશ ચતુર્થીમાં શા માટે દરેક ઘરે અને પંડાલમાં બાપ્પાની સ્થાપના કરીને તેમની દસ દિવસ સુધી સેવા પૂજા કરવામાં આવે  છે. આ ગણેશ સ્થાપન અને પૂજાની પરંપરા પાછળ એક ગાથા છે.

આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરી છે પરંતુ આટલું લખવા માટે તેઓ ગણેશનો સહયોગ લીધો હતો. તેથી, તેમણે ભગવાન ગણેશની પૂજા કરી અને ભગવાન ગણેશને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી.

Ganesh Ustav 2024: ગણપતિજી સહમત થયા અને આ  લેખન કાર્ય દિવસ-રાત ચાલુ રહ્યું હતું. આ  કારણે ગણેશજી થાકેલા હતા, પરંતુ તેમને પાણી પીવાની પણ મનાઈ હતી. તેથી, ગણપતિજીના શરીરનું તાપમાન વધતું અટકાવવા માટે, વેદ વ્યાસે તેમના શરીર પર માટી લગાવી અને ભાદ્રપદ શુક્લ ચતુર્થીના રોજ ગણેશજીની પૂજા કરી. જ્યારે માટીની પેસ્ટ સુકાઈ ગઈ ત્યારે ગણેશજીનું શરીર કડક થઈ ગયું, તેથી જ ગણેશજીનું નામ પાર્થિવ ગણેશ પણ પડ્યું. મહાભારતનું લેખન કાર્ય 10 દિવસ સુધી ચાલ્યું. અનંત ચતુર્દશીના રોજ લેખન કાર્ય પૂર્ણ થયું.

વેદવ્યાસે જોયું કે ગણપતિના શરીરનું તાપમાન હજુ પણ ઘણું વધારે છે અને તેમના શરીર પર લગાવવામાં આવેલ કાદવ સુકાઈ ગયો હતો.  તેથી વેદવ્યાસે તેમને પાણીમાં નાખ્યા.  બસ  જ કારણ છે કે વિસર્જન અનંત ચતુર્દશીએ થાય છે અને તેમને અવશ્ય જળમાં વિસર્જિત કરાઇ છે. આ દસ દિવસો દરમિયાન વેદવ્યાસે ભગવાન ગણેશને ખાવા માટે વિવિધ વસ્તુઓ આપી. ત્યારથી ગણપતિની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ. એટલા માટે આ દસ દિવસો દરમિયાન ભગવાન ગણેશને વિવિધ પ્રિય ખોરાક અર્પણ કરવામાં આવે છે.

ગણેશ ચતુર્થીને કેટલીક જગ્યાએ દંડ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગુરુ-શિષ્ય પરંપરા હેઠળ આ દિવસથી અભ્યાસ શરૂ થયો હતો. ભગવાન ગણેશને બુદ્ધિ અને જ્ઞાનના દાતા પણ માનવામાં આવે છે. આ કારણોસર, કેટલાક વિસ્તારોમાં તેને દંડ ચોથ પણ કહેવામાં આવે છે.
- જ્યોતિષાચાર્ય  તુષાર જોષી


વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડાઘિયાનો રસ્તો કાઢો
Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
તેજસ ફાઇટર જેટ ક્રેશ સમયે પાયલટે બચવાનો કર્યો હતો પ્રયાસ, જુઓ તે ક્ષણનો વીડિયો
તેજસ ફાઇટર જેટ ક્રેશ સમયે પાયલટે બચવાનો કર્યો હતો પ્રયાસ, જુઓ તે ક્ષણનો વીડિયો
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Embed widget