શોધખોળ કરો

Anant Chaturdarshi 2022: અનંત ચતુદર્શીના દિવસે આ કારણે ગણેશજીની મૂર્તિનું જળમાં કરાઇ છે વિસર્જન, જાણો રસપ્રદ કથા

અનંત ચતુર્દશી તારીખ 9 સપ્ટેમ્બર 2022 એટલે કે આજે છે. જાણો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ સમય અને શા માટે કરવામાં આવે છે ગણપતિ વિસર્જન જાણીએ.

Anant Chaturdarshi 2022: અનંત ચતુર્દશી તારીખ 9 સપ્ટેમ્બર 2022 એટલે કે આજે છે.  જાણો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ સમય અને શા માટે કરવામાં આવે છે ગણપતિ વિસર્જન જાણીએ.

આ વર્ષે અનંત ચતુર્દશી તારીખ 9 સપ્ટેમ્બર 2022 છે એટલે કે આજે છે. . આ દિવસે ભગવાન ગણેશને ઉત્સાહ સાથે વિદાય આપવામાં આવે છે, તેમની મૂર્તિને શુભ સમયે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશી તિથિ પર ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જનનો શુભ સમય અને ગણપતિ વિસર્જન શા માટે કરવામાં આવે છે. વિસર્જન પહેલા મનના મનોરથ માટે પ્રાર્થના કરીને ગણેશજીના ચરણોમાં દુર્વા અર્પણ કરો. આ વિધિથી ગણેશ આપની શુભ ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશની મૂર્તિને શા માટે જળમાં વિસર્જિત કરી દેવાઇ છે? આ વિધિ માટે એક કથા જવાદાર છે. ગણેશજીના શરીરનું તાપમાન ક્યાં કારણે વધી ગયું હતું અને વેદ વ્યાસે શું કર્યું હતું. જાણીએ વિસર્જન પાછળ કઇ રસપ્રદ કથા જવાબદાર છે.

વિસર્જન પાછળ કઇ છે કથા?

10 દિવસીય મહા ઉત્સવનું સમાપન અનંત ચતુર્દશીએ  થાય છે. પરંપરા અનુસાર, આ દિવસે ગણેશજીની મૂર્તિને  નદી, તળાવ અથવા ઘરે પાણીમાં વિસર્જિત કરાઇ છે.  પૌરાણિક કથા અનુસાર ગણપતિજીએ મહર્ષિ વેદ વ્યાસના કહેવાથી સરળ ભાષામાં મહાભારત લખ્યું હતું. ગણપતિએ ગણેશ ચતુર્થીથી આ કાર્યની શરૂઆત કરી અને 10 દિવસ સુધી રોકાયા વિના લખતા રહ્યાં. જ્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી તો તેમણે જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ જ વધી ગયું છે. વ્યાસજીએ ગણેશજીના જળમાં ડૂબકી લગાવી. આ રીતે તેનું શરીર ઠંડું પડી ગયું. માન્યતા આ  મુજબ ત્યારથી અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: વ્રજ યોગનો મહાસંયોગ, 3 રાશિ પર વરસશે કુબેરની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: વ્રજ યોગનો મહાસંયોગ, 3 રાશિ પર વરસશે કુબેરની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips: મિરરને આ દિશામાં રાખવી છે અશુભ, જાણો અરીસાના વાસ્તુ નિયમ
Vastu Tips: મિરરને આ દિશામાં રાખવી છે અશુભ, જાણો અરીસાના વાસ્તુ નિયમ
Vatsu Tips For Good Life: ઘરમાં આ વસ્તુ લાવે છે શુભતા, સમૃદ્ધિ માટે કરો ખાસ ઉપાય
Vatsu Tips For Good Life: ઘરમાં આ વસ્તુ લાવે છે શુભતા, સમૃદ્ધિ માટે કરો ખાસ ઉપાય
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે IPLનો ચોથો સૌથી મોટો રન ચેઝ કર્યો, 243 રન કર્યા છતાં હાર્યું મુંબઈ
MI vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે IPLનો ચોથો સૌથી મોટો રન ચેઝ કર્યો, 243 રન કર્યા છતાં હાર્યું મુંબઈ
બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે ભયંકર દુર્ઘટના, દીવાલ ધરાશાયી થતાં 7નાં મૃત્યુ, 7 ઇજાગ્રસ્ત
બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે ભયંકર દુર્ઘટના, દીવાલ ધરાશાયી થતાં 7નાં મૃત્યુ, 7 ઇજાગ્રસ્ત
Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો
Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો
IPL Points Table 2026: હૈદરાબાદે સતત પાંચમી જીત સાથે લગાવી છલાંગ, મુંબઈની શું છે સ્થિતિ?
IPL Points Table 2026: હૈદરાબાદે સતત પાંચમી જીત સાથે લગાવી છલાંગ, મુંબઈની શું છે સ્થિતિ?
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
Embed widget