શોધખોળ કરો

Nag Panchmai 2023: સપનામાં સાપ દેખાય છે, તો નાગપંચમીએ કરો આ સિદ્ધ ઉપાય, નાગ દેવતાના મળશે આશિષ

શ્રાવણ મહિના કૃષ્ણપક્ષની પંચનીએ નાગપંચની તરીકે મનાવવામાં આવે છે. નાગ પંચનીએ વિઘિવત નાગ દેવતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. નાગ દેવતાના પૂજનથી કુળના રક્ષાના આશિષ મળે છે

Nag Panchmai 2023:નાગદેવતાને પારંપરિક દેવતા ગણવામાં આવે છે માન્યતા અનુસાર નાગદેવતા કલયુગમાં ફળ આપતા દેવ છે અને તેમની પૂજા અવશ્ય ફળદાયી રહે  છે ગુજરાતના પણ અનેક મંદિરોમાં નાગદેવતાની પૂજા થાય છે, ઘેર ઘેર લોકો પણ કુમકુમથી  નાગ બનાવી તેમનું પુજન અર્ચન કરે છે તેમને કુલેરનો ભોગ ધરાવે છે અને શ્રીફળ વધેરે છે, ઘણા ભક્તો દુધ  પણ ધરાવે છે અને  પોતાનું અને પોતાના કુળની રક્ષા થાય તેવી પ્રાર્થના કરે છે.  

એવું પણ માનવામાં આવે છે કે, જે લોકોને નાગ સાપ કે કોઈ ઝેરી જીવજંતુઓનો ભય  હોય તેવા લોકો જો નાગ પાંચમીના દિવસે નાગદેવતાની શોડષોપચારે  પૂજા કરે છે તો નાગદેવતા તેમને રક્ષણના આશિષ આપી છે. માન્યતા છે કે, જે કુળમાં નાગદેવતા પૂજાય છે. તે કૂળમાં નાગ સહિતના કોઇ ઝેરી જીવજંતુના કરડવાથી અકાળે મોત થતું નથી. નાગદેવતા તે કૂળનું હંમેશા રક્ષણ કરે છે.                                                      

જે લોકોને વારંવાર નાગ સપનામાં આવે છે તેમણે નાગ પંચમીના દિવસે આસ્તિક ઋષિનું નામ લઈને નાગદેવતાની પૂજા કરવી જોઇએ અથવા તો મહાદેવને દૂધ અર્પણ કરીને પૂજન કરવું જોઇએ. આ સાથે પ્રાર્થના કરવી કે, જે રીતે આસ્તિક ઋષિએ તમારી રક્ષા કરી આપ અમારું રક્ષણ કરજો.                                        

મહાભારતની કથા અનુસાર  રાજા જન્મેજયે  સર્પ યજ્ઞ કરી નાગોની આહુતિ આપી હતી ત્યારે આ સર્પ યજ્ઞ  આસ્તિક ઋષિએ બંધ કરાવ્યો હતો અને નાગોની રક્ષા  કરી હતી ત્યારે નાગ દેવતા આસ્તિક ઋષિ પર પ્રસન્ન થયા હતા અને તેમને વચન આપ્યું હતું કે, જે  કોઈ આપનું  નામ લઈને નાગપંચમીએ પૂજા કરશે પ્રાર્થના કરશે તેમનું હંમેશા રક્ષણ થશે. તેમને ક્યારેય પણ નુકસાન નહીં પહોંચાડીએ. મહાભારતમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે. આ પ્રસંગો પણ નાગપંચમીમાં નાગદેવતાની પૂજાની પ્રેરણા આપે છે.

લેખક- જ્યોતિષી, ઘર્મવિદ, ચેતન પટેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ
ચાતુર્માસમાં આ 3 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે ઇચ્છિત નોકરી, વેપારમાં પણ પ્રગતિના યોગ
ચાતુર્માસમાં આ 3 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે ઇચ્છિત નોકરી, વેપારમાં પણ પ્રગતિના યોગ
Aaj Nu Rashifal: શુક્રવારનો દિવસ આ 4 માટે નિવડશે અતિ શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Aaj Nu Rashifal: શુક્રવારનો દિવસ આ 4 માટે નિવડશે અતિ શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: તુલા સહિત આ રાશિના રહે સાવધાન, જાણો મેષની મીનનો કેવો જશે ગુરૂવાર
Today's Horoscope:તુલા સહિત આ રાશિના રહે સાવધાન, જાણો મેષની મીનનો કેવો જશે ગુરૂવાર

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Embed widget