શોધખોળ કરો

Nag Panchmai 2023: સપનામાં સાપ દેખાય છે, તો નાગપંચમીએ કરો આ સિદ્ધ ઉપાય, નાગ દેવતાના મળશે આશિષ

શ્રાવણ મહિના કૃષ્ણપક્ષની પંચનીએ નાગપંચની તરીકે મનાવવામાં આવે છે. નાગ પંચનીએ વિઘિવત નાગ દેવતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. નાગ દેવતાના પૂજનથી કુળના રક્ષાના આશિષ મળે છે

Nag Panchmai 2023:નાગદેવતાને પારંપરિક દેવતા ગણવામાં આવે છે માન્યતા અનુસાર નાગદેવતા કલયુગમાં ફળ આપતા દેવ છે અને તેમની પૂજા અવશ્ય ફળદાયી રહે  છે ગુજરાતના પણ અનેક મંદિરોમાં નાગદેવતાની પૂજા થાય છે, ઘેર ઘેર લોકો પણ કુમકુમથી  નાગ બનાવી તેમનું પુજન અર્ચન કરે છે તેમને કુલેરનો ભોગ ધરાવે છે અને શ્રીફળ વધેરે છે, ઘણા ભક્તો દુધ  પણ ધરાવે છે અને  પોતાનું અને પોતાના કુળની રક્ષા થાય તેવી પ્રાર્થના કરે છે.  

એવું પણ માનવામાં આવે છે કે, જે લોકોને નાગ સાપ કે કોઈ ઝેરી જીવજંતુઓનો ભય  હોય તેવા લોકો જો નાગ પાંચમીના દિવસે નાગદેવતાની શોડષોપચારે  પૂજા કરે છે તો નાગદેવતા તેમને રક્ષણના આશિષ આપી છે. માન્યતા છે કે, જે કુળમાં નાગદેવતા પૂજાય છે. તે કૂળમાં નાગ સહિતના કોઇ ઝેરી જીવજંતુના કરડવાથી અકાળે મોત થતું નથી. નાગદેવતા તે કૂળનું હંમેશા રક્ષણ કરે છે.                                                      

જે લોકોને વારંવાર નાગ સપનામાં આવે છે તેમણે નાગ પંચમીના દિવસે આસ્તિક ઋષિનું નામ લઈને નાગદેવતાની પૂજા કરવી જોઇએ અથવા તો મહાદેવને દૂધ અર્પણ કરીને પૂજન કરવું જોઇએ. આ સાથે પ્રાર્થના કરવી કે, જે રીતે આસ્તિક ઋષિએ તમારી રક્ષા કરી આપ અમારું રક્ષણ કરજો.                                     

  

મહાભારતની કથા અનુસાર  રાજા જન્મેજયે  સર્પ યજ્ઞ કરી નાગોની આહુતિ આપી હતી ત્યારે આ સર્પ યજ્ઞ  આસ્તિક ઋષિએ બંધ કરાવ્યો હતો અને નાગોની રક્ષા  કરી હતી ત્યારે નાગ દેવતા આસ્તિક ઋષિ પર પ્રસન્ન થયા હતા અને તેમને વચન આપ્યું હતું કે, જે  કોઈ આપનું  નામ લઈને નાગપંચમીએ પૂજા કરશે પ્રાર્થના કરશે તેમનું હંમેશા રક્ષણ થશે. તેમને ક્યારેય પણ નુકસાન નહીં પહોંચાડીએ. મહાભારતમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે. આ પ્રસંગો પણ નાગપંચમીમાં નાગદેવતાની પૂજાની પ્રેરણા આપે છે.

લેખક- જ્યોતિષી, ઘર્મવિદ, ચેતન પટેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાસ્તુ દોષથી મુક્તિ જોઈતી હોય તો રામ નવમીએ અચૂક લાવો આ 5 વસ્તુઓ, બદલાઈ જશે તમારા ઘરનું ભાગ્ય
વાસ્તુ દોષથી મુક્તિ જોઈતી હોય તો રામ નવમીએ અચૂક લાવો આ 5 વસ્તુઓ, બદલાઈ જશે તમારા ઘરનું ભાગ્ય
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
New Income Tax Law: 1 એપ્રિલથી લાગુ થશે નવો ઈન્કમ ટેક્સ કાયદો, જાણો શું થશે ફેરફાર?
New Income Tax Law: 1 એપ્રિલથી લાગુ થશે નવો ઈન્કમ ટેક્સ કાયદો, જાણો શું થશે ફેરફાર?
IPL 2026 Kolkata Knight Riders: કોલકત્તા ઈજાગ્રસ્ત ખેલાડીઓના કારણે પરેશાન, આવી હોઈ શકે છે KKRની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPL 2026 Kolkata Knight Riders: કોલકત્તા ઈજાગ્રસ્ત ખેલાડીઓના કારણે પરેશાન, આવી હોઈ શકે છે KKRની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Embed widget