શોધખોળ કરો

Shrawan 2024 : શ્રાવણમાં આ 5 વિધાનથી કરો શિવ પૂજા, અચૂક સિદ્ધ થશે મહાદેવની આરાધના

શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી? શિવ ઉપાસનાના નિયમો શું છે? આવો જાણીએ....

Shrawan 2024 : શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને પ્રિય છે. આ સમગ્ર માસ દરમિયાન લોકો ભગવાન શિવની પૂજા કરે છે અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે. શિવાલયોમાં શિવલિંગનો જલાભિષેક કરવામાં આવે છે. પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે રૂદ્રાભિષેક કરવામાં આવે છે. લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કાવડ યાત્રા પણ કાઢે છે. શિવભક્તો  ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો  કરે છે. આ વર્ષે સોમવાર 5 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થઇ છે.જે 3 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. શ્રાવણમાં  ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી? શિવ ઉપાસનાના નિયમો શું છે? આવો જાણીએ                                                                                                                                            

શ્રાવણમાં શિવપૂજાના નિયમો

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ માસમાં  તામસિક વસ્તુઓ જેમ કે માંસ, દારૂ, નશો, લસણ, ડુંગળી વગેરેનું સેવન ન કરવું. શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ. પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ,   દુરવિચાર નિંદા અને પાપકર્મથી ખાસ બચવું.

ભગવાન શિવની પૂજા માટે બેલપત્ર, શણ, ધતુરા, શમીના પાન, આકના ફૂલ, સફેદ ફૂલ, કમળ, મોસમી ફળ, મધ, સાકર, ગંગાજળ, ગાયનું દૂધ, ધૂપ, દીવો, સુગંધ, નૈવેદ્ય વગેરે સામગ્રી તૈયાર કરો.

મહાદેવની પૂજામાં તુલસીના પાન, હળદર, કેતકીના ફૂલ, સિંદૂર, શંખ, નાળિયેર વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. શિવ ઉપાસનામાં આ બધી વસ્તુઓ વર્જિત છે.

 શ્રાવણ  પ્રદોષ વ્રત અને શિવરાત્રીના સોમવારે ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ. આ ત્રણ દિવસ શિવની કૃપા મેળવવા માટે વિશેષ માનવામાં આવે છે.

શ્રાવણ માસમાં મહાદેવને  શિવલિંગ પર દૂધ, જલનો અભિષેક કરો બાદ દીપક કરી આરતી કરો અને શિવ સ્તુતિ બાદ પંચાક્ષરી મંત્રોના જાપ કરો 

ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. જો તમે ઈચ્છો તો સામાન્ય પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવ ચાલીસા વાંચ્યા પછી ભગવાન શિવ શંકરની આરતી કરો.

આ પણ વાંચો 

Guru Nakshatra: ગુરૂ નક્ષત્ર ગોચરની આ 3 રાશિ પર થશે વિપરિત અસર, 20 ઓગસ્ટથી પડકારજનક સમય

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget