શોધખોળ કરો

Tata Harrier અને Safariનો જોવા મળ્યો જલવો, જાણો ક્રેશ ટેસ્ટમાં કેટલા મળ્યું રેટિંગ

Bharat NCAP Crash Test: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના એમડી શૈલેષ ચંદ્રાને BNCAP પ્રમાણપત્ર અર્પણ કર્યું.

Bharat NCAP Crash Test: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના એમડી શૈલેષ ચંદ્રાને BNCAP પ્રમાણપત્ર અર્પણ કર્યું. જોકે, ક્રેશ ટેસ્ટની વિગતો આવવાની બાકી છે. હેરિયર અને સફારીને એડલ્ટ અને ચાઈલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન બન્નેમાં 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. બંને એસયુવીમાં સ્ટાન્ડર્ડ ફીચર્સ તરીકે 6 એરબેગ્સ ઉપલબ્ધ છે, જ્યારે 7મી વૈકલ્પિક છે. આ સાથે ESC, ADAS જેવી સુરક્ષા સુવિધાઓ પણ હાજર છે.

Tata Harrier અને Safariનો જોવા મળ્યો જલવો, જાણો ક્રેશ ટેસ્ટમાં કેટલા મળ્યું રેટિંગ

ક્રેશ ટેસ્ટિંગનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ

ભારત સરકારે તેના ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (BNCAP) સાથે ક્રેશ ટેસ્ટિંગનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યો છે અને આ બંને SUV એ પ્રથમ કાર છે જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ટાટા મોટર્સ ઉપરાંત અન્ય ઓટોમેકર્સે પણ ક્રેશ ટેસ્ટ માટે કાર સબમિટ કરી છે. હાલમાં આ ટેસ્ટ સ્વૈચ્છિક છે અને અન્ય NCAP પરીક્ષણોની જેમ, બેઝ વેરિઅન્ટ ક્રેશ ટેસ્ટેડ છે.

નવી સ્ટાઈલની સાથે તેમને નવા ફીચર્સ પણ જોડવામાં આવ્યા

સફારી અને હેરિયર OMEGARC આર્કિટેક્ચર પર આધારિત છે, જે લેન્ડ રોવરના D8 પ્લેટફોર્મ પરથી લેવામાં આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં આ બંને SUVને નવા અવતારમાં લોન્ચ કરવામાં આવી હતી. નવી સ્ટાઈલની સાથે તેમને નવા ફીચર્સ પણ મળ્યા છે. સફારી અને હેરિયર પણ નવા ઈન્ટીરીયર સાથે આવે છે. જો કે, તે પહેલાની જેમ જ ઓટોમેટિક અને મેન્યુઅલ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવી છે અને ડીઝલ એન્જિનને જાળવી રાખવામાં આવ્યું છે.

Tata Harrier અને Safariનો જોવા મળ્યો જલવો, જાણો ક્રેશ ટેસ્ટમાં કેટલા મળ્યું રેટિંગ

નવી કારોને પહેલા પરીક્ષણ માટે મોકલવામાં આવશે

આવનારા અઠવાડિયામાં, અમે ભારત NCAP પાસેથી વધુ પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ, જેમાં વધુ કારને ક્રેશ ટેસ્ટ સ્કેનર હેઠળ મૂકવામાં આવશે અને આ વર્ષે લૉન્ચ કરવામાં આવેલી નવી કારોને પહેલા પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

આ પણ વાંચો ...

Auto: એક તો SUV, તે પણ CNG ઓપ્શનની સાથે, ઉપરથી બજેટમાં... આનાથી સારો ઓપ્શન શું હશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Embed widget