શોધખોળ કરો

દેવાના ડુંગર તળે દબાયેલા અંબાણીએ ખાલી કર્યું હેડ ક્વાર્ટર, નવી જગ્યાએથી શરૂ કરશે કામ, જાણો વિગત

1/9
રિલાયન્સ ગ્રુપની ફ્લેગશિપ રિલાયન્સ કમ્યૂનિકેશનમો 51 ટકા હિસ્સો તેના ઋણદાતાનો આપવાની ઓફર કરી છે. આ ઉપરાંત કંપનીએ બાકી રહેલું 27,000 કરોડ રૂપિયાનું ઋણ ચૂકવવા માટે તેના સ્કેપક્ટ્રમ વેચીને 17,000 કરોડ રૂપિયા ભેગા કરશે. આ ઉપરાંત રિલાયન્સ ગ્રુપ દેશભરમાં ફેલાયેલા રિયલ એસ્ટેસ બિઝનેસને 10,000 કરોડ રૂપિયામાં વેચવા જઈ રહ્યું છે.
રિલાયન્સ ગ્રુપની ફ્લેગશિપ રિલાયન્સ કમ્યૂનિકેશનમો 51 ટકા હિસ્સો તેના ઋણદાતાનો આપવાની ઓફર કરી છે. આ ઉપરાંત કંપનીએ બાકી રહેલું 27,000 કરોડ રૂપિયાનું ઋણ ચૂકવવા માટે તેના સ્કેપક્ટ્રમ વેચીને 17,000 કરોડ રૂપિયા ભેગા કરશે. આ ઉપરાંત રિલાયન્સ ગ્રુપ દેશભરમાં ફેલાયેલા રિયલ એસ્ટેસ બિઝનેસને 10,000 કરોડ રૂપિયામાં વેચવા જઈ રહ્યું છે.
2/9
પત્ની અને પુત્ર સાથે અનિલ અંબાણી
પત્ની અને પુત્ર સાથે અનિલ અંબાણી
3/9
રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મવિભૂષણ એવોર્ડ સ્વીકારતી વખતે એકઠો થયેલો સમગ્ર અંબાણી પરિવાર
રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મવિભૂષણ એવોર્ડ સ્વીકારતી વખતે એકઠો થયેલો સમગ્ર અંબાણી પરિવાર
4/9
બજાર નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થળનું ભાડું પ્રતિ મહિને 10 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે, તેથી રિલાયન્સ ગ્રુપ આ જગ્યાને ભાડે પણ આપી શકે છે.
બજાર નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થળનું ભાડું પ્રતિ મહિને 10 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે, તેથી રિલાયન્સ ગ્રુપ આ જગ્યાને ભાડે પણ આપી શકે છે.
5/9
માતા કોકિલાબેન સાથે એક પ્રસંગમાં વાત કરતા અનિલ અંબાણી
માતા કોકિલાબેન સાથે એક પ્રસંગમાં વાત કરતા અનિલ અંબાણી
6/9
છેલ્લા થોડા વર્ષોથી રિલાયન્સ ગ્રુપની બલાર્ડ એસ્ટેટ ઓફિસનો ઉપયોગ બોર્ડ મીટિંગ કે પ્રેસ કોન્ફરન્સ જેવા મહત્વના મોકા પર જ કરવામાં આવતો હતો. કંપની રિલાયન્સ સેન્ટરના 6000 વર્ગફૂટમાં ફેલાયેલા ત્રણ ફ્લોર પર તેનું નિયંત્રણ ચાલુ રાખશે.
છેલ્લા થોડા વર્ષોથી રિલાયન્સ ગ્રુપની બલાર્ડ એસ્ટેટ ઓફિસનો ઉપયોગ બોર્ડ મીટિંગ કે પ્રેસ કોન્ફરન્સ જેવા મહત્વના મોકા પર જ કરવામાં આવતો હતો. કંપની રિલાયન્સ સેન્ટરના 6000 વર્ગફૂટમાં ફેલાયેલા ત્રણ ફ્લોર પર તેનું નિયંત્રણ ચાલુ રાખશે.
7/9
રિલાયન્સ ગ્રુપના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વ્યાવહારિક કારણોથી ગ્રુપની કોર્પોરેટ ઓફિસ સાંતાક્રૂઝ શિફ્ટ કરી દેવામાં આવી છે. અનિલ અંબાણી સહિત ટોચનું મેનેજમેન્ટ અહીં બેસશે. તેથી દક્ષિણ મુંબઈની ઓફિસમાં બેસવાનો કોઈ મતલબ નહોતો.
રિલાયન્સ ગ્રુપના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વ્યાવહારિક કારણોથી ગ્રુપની કોર્પોરેટ ઓફિસ સાંતાક્રૂઝ શિફ્ટ કરી દેવામાં આવી છે. અનિલ અંબાણી સહિત ટોચનું મેનેજમેન્ટ અહીં બેસશે. તેથી દક્ષિણ મુંબઈની ઓફિસમાં બેસવાનો કોઈ મતલબ નહોતો.
8/9
મુંબઈઃ નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા અનિલ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ ગ્રુપે બલાર્ડ એસ્ટેટ સ્થિત તેના હેડ ક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને ખાલી કરી દીધું છે. અહેવાલ મુજબ દેવું ઓછું કરવા માટે પોતાની સંપત્તિ વેચવા જઈ રહેલા આ ઔદ્યોગિક ગૃહે હેડક્વાર્ટરને સાંતાક્રૂઝ સ્થિત ઓફિસમાંથી ચલાવવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈઃ નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા અનિલ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ ગ્રુપે બલાર્ડ એસ્ટેટ સ્થિત તેના હેડ ક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને ખાલી કરી દીધું છે. અહેવાલ મુજબ દેવું ઓછું કરવા માટે પોતાની સંપત્તિ વેચવા જઈ રહેલા આ ઔદ્યોગિક ગૃહે હેડક્વાર્ટરને સાંતાક્રૂઝ સ્થિત ઓફિસમાંથી ચલાવવાનો નિર્ણય કર્યો છે.
9/9
રિલાયન્સ ગ્રુપ પર આશરે 60,000 કરોડ રૂપિયાનું દેવું છે. ચાલુ વર્ષે માર્ચમાં ગ્રુપે મુંબઈમાં તેનો પાવર ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસ અદાણી ગ્રુપને 18,800 કરોડ રૂપિયામાં વેચી દીધો હતો.
રિલાયન્સ ગ્રુપ પર આશરે 60,000 કરોડ રૂપિયાનું દેવું છે. ચાલુ વર્ષે માર્ચમાં ગ્રુપે મુંબઈમાં તેનો પાવર ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસ અદાણી ગ્રુપને 18,800 કરોડ રૂપિયામાં વેચી દીધો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
ના કેપ્ચાની માથાકૂટ, ન ક્રેશ થવાનો ડર, IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે બુક થઈ શકશે 1.5 લાખ ટિકિટો
ના કેપ્ચાની માથાકૂટ, ન ક્રેશ થવાનો ડર, IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે બુક થઈ શકશે 1.5 લાખ ટિકિટો
Stock Market Today Updates: શેર બજારમાં ગ્રીન ઓપનિંગ, સેંસેક્સ અને નિફટીમાં ઉછાળો, ટેક સ્ટોક્સમાં ખરીદારી
Stock Market Today Updates: શેર બજારમાં ગ્રીન ઓપનિંગ, સેંસેક્સ અને નિફટીમાં ઉછાળો, ટેક સ્ટોક્સમાં ખરીદારી

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
Embed widget