શોધખોળ કરો
દેવાના ડુંગર તળે દબાયેલા અંબાણીએ ખાલી કર્યું હેડ ક્વાર્ટર, નવી જગ્યાએથી શરૂ કરશે કામ, જાણો વિગત
1/9

રિલાયન્સ ગ્રુપની ફ્લેગશિપ રિલાયન્સ કમ્યૂનિકેશનમો 51 ટકા હિસ્સો તેના ઋણદાતાનો આપવાની ઓફર કરી છે. આ ઉપરાંત કંપનીએ બાકી રહેલું 27,000 કરોડ રૂપિયાનું ઋણ ચૂકવવા માટે તેના સ્કેપક્ટ્રમ વેચીને 17,000 કરોડ રૂપિયા ભેગા કરશે. આ ઉપરાંત રિલાયન્સ ગ્રુપ દેશભરમાં ફેલાયેલા રિયલ એસ્ટેસ બિઝનેસને 10,000 કરોડ રૂપિયામાં વેચવા જઈ રહ્યું છે.
2/9

પત્ની અને પુત્ર સાથે અનિલ અંબાણી
Published at : 13 May 2018 05:10 PM (IST)
View More





















