શોધખોળ કરો

અનિલ અંબાણીનો દીકરો અંશુલ મેનેજમેન્ટ ટ્રેની તરીકે કંપનીમાં જોડાયો, જાણો વિગત

1/4
અંશુલ ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાંથી ડિગ્રી પૂરી કર્યા બાદ ટ્રેઇની તરીકે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોડાયો છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ગ્રુપની એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈપીસી) શાખા છે. અનમોલ અંબાણીએ આ અંગે ટ્વિટ કર્યું હતું.
અંશુલ ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાંથી ડિગ્રી પૂરી કર્યા બાદ ટ્રેઇની તરીકે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોડાયો છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ગ્રુપની એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈપીસી) શાખા છે. અનમોલ અંબાણીએ આ અંગે ટ્વિટ કર્યું હતું.
2/4
મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના નાના પુત્ર અંશુલ અંબાણીએ મેનેજમેન્ટ ટ્રેની તરીકે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોડાયો છે. કંપની તરફથી શનિવારે એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું કે, 23 વર્ષીય અંશુલ ગત સપ્તાહે રિલાયન્સ ગ્રુપમાં સામેલ થયો છે.
મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના નાના પુત્ર અંશુલ અંબાણીએ મેનેજમેન્ટ ટ્રેની તરીકે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોડાયો છે. કંપની તરફથી શનિવારે એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું કે, 23 વર્ષીય અંશુલ ગત સપ્તાહે રિલાયન્સ ગ્રુપમાં સામેલ થયો છે.
3/4
અંશુલની જેમ અનમોલ પણ 2014માં ટ્રેઇની તરીકે રિલાન્યસ મ્યુચ્ચુઅલ ફંડમાં સામેલ થયો હતો. જે બાદ 2016માં રિલાયન્સ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો.
અંશુલની જેમ અનમોલ પણ 2014માં ટ્રેઇની તરીકે રિલાન્યસ મ્યુચ્ચુઅલ ફંડમાં સામેલ થયો હતો. જે બાદ 2016માં રિલાયન્સ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો.
4/4
અનમોલ અંબાણીએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
અનમોલ અંબાણીએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget