શોધખોળ કરો
ડેબિટ-ક્રેડિટ કાર્ડ, એટીએમ, પીઓએસ અંગે કેન્દ્રનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
1/4

કાંતે કહ્યું, વર્ષ 2020 સુધી મારું માનવું છે કે આગામી દોઢ વર્ષમાં ભારતમાં તમામ પ્રકારના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ મશીનો અને પીઓએસ મશીનો બેકાર બની જશે.
2/4

કાંતે જણાવ્યુ હતું કે તમામ ભારતીયો ફક્ત 30 સેકન્ડમાં જ પોતાના અંગૂઠાનો ઉપયોગ કરીને ટ્રાજેક્શન કરી શકશે. હાલમાં આપણે જે ચીજોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ તે ડિજિટલ પેમેન્ટ છે અને તેનું કારણ ઇનોવેશનના રીતોમાં ખૂબ બદલાવ આવશે.
Published at : 08 Jan 2017 03:03 PM (IST)
View More























