શોધખોળ કરો
ચાલુ વર્ષે ઓછો વધશે પગાર, કર્મચારીઓના વેતનમાં 9.5 ટકા વધારાનો અંદાજ
1/7

એકંદરે છૂટા થવાનો દર મર્યાદિત રહ્યો છે તેમ છતાં પ્રમુખ પ્રતિભાશાળી કર્મચારીના છૂટા થવાનો દર નોંધપાત્ર વધ્યો છે. ભારતમાં એકંદરે છૂટા થવાનો દર ૧૬.૪ ટકા રહ્યો છે જે ઉભરતા બજારોમાં સૌથી નીચો છે. પ્રતિભાશાળી કર્મચારીના છૂટા થવાવનો દર દેશમાં ૧૨.૩ ટકા થયો છે જે ૨૦૧૫માં ૭.૩ ટકા રહ્યો હતો.
2/7

યુએસમાં સત્તા પલટો અને ઘરઆંગણે નોટબંધીના પરિબળો છતાં ગત વર્ષની તુલનાએ વેતન ખર્ચમાં સાધારણ ઘટાડો થયો છે, તેમ અંદાજે એક હજાર કંપનીઓને સાંકળીને તૈયાર કરેલા સર્વેમાં જણાવ્યું હતું. સંસ્થાઓ વધુ શ્રેષ્ઠ પ્રદર્શન તેમજ મુખ્ય ટેલેન્ટ પર ધ્યાન વધારી રહી છે. કંપનીમાં ટોચના પર્ફોર્મર અને સરેરાશ કામગીરી કરનાર કર્મી વચ્ચેના વેતનમાં પણ તફાવત વધ્યો છે.
Published at : 23 Feb 2017 08:19 AM (IST)
View More























