શોધખોળ કરો
પેટ્રોલ પંપ પર કાર્ડથી ચૂકવણી પર ગ્રાહકોએ નહીં આપવો પડે કોઈ ચાર્જ, બેંક અને ઓઈલ કંપની વહન કરશે
1/5

પ્રધાને કહ્યું કે, બેંક અને ઓઈલ કંપનીઓ વિચાર વિમર્સ કરી રહી છે કે આ ચાર્જને કોણ અને કેટલા ભાગે વહન કરશે. મંત્રીએ કહ્યું કે, એમડીઆર ચાર્જ આરબીઆઈના 16 ડિસેમ્બરના દિશા-નિર્દેશો અનુસાર જ લગાવવામાં આવશે.
2/5

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ પંપો પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર ટ્રાન્ઝેક્શન ચાર્જ બેંક અથવા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વહન કરશે.
Published at : 13 Jan 2017 07:40 AM (IST)
View More























