ગોયલે કહ્યું કે, બ્લેકમનીને પકડવા માટે સરકારે ખાસ એક્શન લીધી અને તેના કારણે 3.38 લાખ બેહિસાબી કંપનીઓનું રજિસ્ટ્રેશન-લાયસન્સ કેન્સલ કર્યુ, બેહિસાબી કાયદા હેઠળ 6,900 કરોડ રૂપિયાની ઘરેલુ સંપતિ જપ્ત કરવામાં આવી, જ્યારે 1,600 કરોડ રૂપિયાની વિદેશી સંપતિ જપ્ત કરવામા આવી છે.
3/4
ગોયલે વધુમાં કહ્યું કે, સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન 1,30,000 કરોડ રૂપિયાનું કાળુ નાણું પકડ્યુ છે.
4/4
નવી દિલ્હીઃ પિયુષ ગોયલે 2019નું વચગાળાનું બજેટ રજૂ કરતાં કાળાનાણાંને લઇને મોટા ખુલાસા કર્યો હતો. પિયુષ ગોયલે કહ્યું કે, અમારી સરકારે કાળાનાણાંને પકડવામાં ખાસ અને મહત્વના પગલા ભર્યા.