શોધખોળ કરો

CAGએ બજારમાંથી મૂડી મેળવવાને લઈને સરકારી બેંકોની ક્ષમતા પર ઉઠાવ્યા સવાલ

1/3
કેગે સંસદમાં રજૂ પોતાના અહેવાલમાં કહ્યું કે, અત્યાર સુધી જાન્યુઆરી 2015થી માર્ચ 2017 સુધી સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ બજારમાંથી માત્ર 7726 કોરડ રૂપિયાની મૂડી મેળવી છે. તેનાથી 2019 સુધી એક લાખ કરોડ રૂપિયાથી વધારેની રકમ મેળવવાની શક્યતાને લઈને આશંકા છે. અહેવાલ અનુસાર નાણાંકીય સેવા વિભાગે કેગને જૂન 2017માં જાણકારી આપી હતી કે બજાર દ્રષ્ટિકોણ ખાસ કરીને બેંક શેરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, મજબૂત અને મોટી સરકારી બેંકોના શેર બજારમાં 52 સપ્તાહની ટોચ પર છે.
કેગે સંસદમાં રજૂ પોતાના અહેવાલમાં કહ્યું કે, અત્યાર સુધી જાન્યુઆરી 2015થી માર્ચ 2017 સુધી સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ બજારમાંથી માત્ર 7726 કોરડ રૂપિયાની મૂડી મેળવી છે. તેનાથી 2019 સુધી એક લાખ કરોડ રૂપિયાથી વધારેની રકમ મેળવવાની શક્યતાને લઈને આશંકા છે. અહેવાલ અનુસાર નાણાંકીય સેવા વિભાગે કેગને જૂન 2017માં જાણકારી આપી હતી કે બજાર દ્રષ્ટિકોણ ખાસ કરીને બેંક શેરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, મજબૂત અને મોટી સરકારી બેંકોના શેર બજારમાં 52 સપ્તાહની ટોચ પર છે.
2/3
નવી દિલ્હીઃ દેશના કન્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG-કેગ)એ બેંકો દ્વારા 2019 સુધી બજારમાંથી અંદાજે એક લાખ કરોડ રૂપિયા મેળવવાની સંભાવના પર આશંકા વ્યક્ત કરી છે. જોકે નાણાં મંત્રાલયે જોર દઈને કહ્યું છે કે, મોટી બેંક ફંડ મેળવવામાં સફળ થશે. સરકારની ઇન્દ્રધનુષ યોજના 2015-19 અનુસાર બેંક બજારમાંથી 2015-19 દરમિયાન 1.1 લાખ રોડ રૂપિયા મેળવશે. સાથે જ સરકાર 70,000 કરોડ રૂપિયાની મૂડી ઠાલવસે જે જોખમ નિયમ બાસેલ ત્રણ અંતર્ગત 1.8 લાખ કરોડની મૂડીની જરૂરતને પૂરી કરી શકે.
નવી દિલ્હીઃ દેશના કન્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG-કેગ)એ બેંકો દ્વારા 2019 સુધી બજારમાંથી અંદાજે એક લાખ કરોડ રૂપિયા મેળવવાની સંભાવના પર આશંકા વ્યક્ત કરી છે. જોકે નાણાં મંત્રાલયે જોર દઈને કહ્યું છે કે, મોટી બેંક ફંડ મેળવવામાં સફળ થશે. સરકારની ઇન્દ્રધનુષ યોજના 2015-19 અનુસાર બેંક બજારમાંથી 2015-19 દરમિયાન 1.1 લાખ રોડ રૂપિયા મેળવશે. સાથે જ સરકાર 70,000 કરોડ રૂપિયાની મૂડી ઠાલવસે જે જોખમ નિયમ બાસેલ ત્રણ અંતર્ગત 1.8 લાખ કરોડની મૂડીની જરૂરતને પૂરી કરી શકે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
ઓનલાઈન છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા? RBI ₹25,000 સુધીનું આપશે વળતર, જાણો નવા નિયમો 
ઓનલાઈન છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા? RBI ₹25,000 સુધીનું આપશે વળતર, જાણો નવા નિયમો 
રેલવેથી લઈને LPG સુધી, 1 જૂલાઈથી બદલી જશે આ મોટા નિયમો, જાણી લો 
રેલવેથી લઈને LPG સુધી, 1 જૂલાઈથી બદલી જશે આ મોટા નિયમો, જાણી લો 

વિડિઓઝ

Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
Embed widget