શોધખોળ કરો
જૂની નોટ જમા કરાવવાની વધુ તક આપી ન શકાયઃ કેન્દ્ર સરકાર
1/4

સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે જે લોકો યોગ્ય કારણસર રૂપિયા જમા કરાવી શક્યા, તેમની સંપત્તિ સરકાર આવી રીતે છીનવી શકે નહીં. તેમને તક આપવી જોઇએ.
2/4

નોટ બદલાવવા માટે અન્ય એક તક આપવાની માગણી કરતી રજૂ કરવામાં આવેલી અરજીઓ અંગેના જવાબમાં સરકારે કહ્યું છે કે નોટ બદલવાની જો અન્ય એક તક આપવામાં આવશે તો બેનામી લેવડ-દેવડ અને અન્ય લોકોનો ઉપયોગ કરીને નોટ જમા કરાવવાના મામલા વધી જશે અને સરકારી વિભાગોને જાણવામાં મુશ્કેલી પડશે કે કયો મામલો વાસ્તવિક છે અને કયો બનાવટી છે.
Published at : 18 Jul 2017 07:51 AM (IST)
View More






















