શોધખોળ કરો
PACને RBI ગવર્નર ઉર્જિત પટેલે આપ્યું આશ્વાસન, ટૂંકમાં જ દૂર થશે રોકડની મુશ્કેલી
1/5

ઉર્જિત પટેલે PACને જણાવ્યું કે, નોટબંધી બાદ રોકડનો કકળાટ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. ઉર્જિત પટેલની સાથે આ બેઠકમાં ડેપ્યૂટી ગવર્નર પણ PAC સામે હાજર થયા હતા.
2/5

RBI ગવર્નરે PACને જણાવ્યું કે, નોટબંધી બાદ શહેરી વિસ્તારમાં રોકડ અછત મહદઅંશે દૂર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં રોકડ અછત દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
Published at : 21 Jan 2017 08:18 AM (IST)
View More























