શોધખોળ કરો
બ્રિટેનથી માલ્યાને પરત લાવવા માટે EDને મળી મંજૂરી, બેંકોએ હરાજી માટે રિઝર્વ પ્રાઇસ ઘટાડી
1/6

બેંકો તરફથી આ સંપત્તીઓની હજારી કરના એસબીઆઈ કેપ્સ ટ્રસ્ટીએ એક સાર્વજનિક નોટિસમાં કહ્યું છે કે, આ મુખ્ય સંપત્તિઓની હરાજી છ માર્ચના રોજ કરવામાં આવશે. કિંગફિશર હાઉસની હરાજી ચોથી વખત કરવામાં આવી રહી છે અને કિંગફિશર વિલાની ત્રીજી વખત હરાજી કરવામાં આવી રહી છે.
2/6

નવી દિલ્હીઃ લિકર કારોબારી વિજય માલ્યાને દેશમાં પરત લાવવા માટે વિસેષ કોર્ટે ઈડીને ભારત-બ્રિટેન એમએલટીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. માલ્ય પર મની લોન્ડરિંગનો આરોપ છે.
Published at : 18 Feb 2017 11:57 AM (IST)
View More























