શોધખોળ કરો
આમ આદમીને વધુ એક ફટકો, સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કર્યો ઘટાડો
1/4

આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને દર ત્રણ મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. બેંકોના બચત ખાતામાં જમા રકમ પર મળતા 4 ટકા વ્યાજમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી.
2/4

જો કે પાંચ વર્ષની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 8.3 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. એકથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટના વ્યાજ દર પણ ઘટાડી 6.6 ટકાથી લઇને 7.4 ટકા રાખવામાં આવ્યા છે
Published at : 28 Dec 2017 09:21 AM (IST)
View More























