શોધખોળ કરો

સરકારે ટેલીકોમ કંપનીઓને કોલ રેટ ઘટાડવા કહ્યું, જીએસટીથી મળશે ગ્રાહકોને લાભ

1/4
 નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં ટેલીકોમ સેવાઓ આપનારને ન તો વસ્તુઓ પર આપવામાં આપતા વેટ અને ન તો આયાત કરવામાં આવેલ વસ્તુઓ એસએડીના ક્રેડિટના હકદાર છે. જોકે જીએસટી અંતર્ગત તે ઘરેલુ સ્તર પર ખરીદવામાં આવેલ સામાનની સાથે આયાત કરવામાં આવેલ વસ્તુઓ પર કરવામાં આવેલ આઈજીએસટી પેમેન્ટના બદલામાં ક્રેડિટ મેળવશે. મંત્રાલય અનુસાર, કેટલાક અંદાજ પ્રમાણે વધારાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ ટેલીકોમ ઉદ્યોગના કારોબારના 2 ટકા હશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં ટેલીકોમ સેવાઓ આપનારને ન તો વસ્તુઓ પર આપવામાં આપતા વેટ અને ન તો આયાત કરવામાં આવેલ વસ્તુઓ એસએડીના ક્રેડિટના હકદાર છે. જોકે જીએસટી અંતર્ગત તે ઘરેલુ સ્તર પર ખરીદવામાં આવેલ સામાનની સાથે આયાત કરવામાં આવેલ વસ્તુઓ પર કરવામાં આવેલ આઈજીએસટી પેમેન્ટના બદલામાં ક્રેડિટ મેળવશે. મંત્રાલય અનુસાર, કેટલાક અંદાજ પ્રમાણે વધારાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ ટેલીકોમ ઉદ્યોગના કારોબારના 2 ટકા હશે.
2/4
 નાણાં મંત્રાલયના નિવેદન અનુસાર, તેની વિપરીત ટેલીકોમ સંવાઓ પર જીએસટી વ્યવસ્થામાં 18 ટકા જીએસટી લાગશે. આ સ્પષ્ટ રીતે વેલ્યૂ એડેડ ટેક્સ છે, કારણ કે ટેલીકોમ સેવાઓ આપનાર કારોબાર દરમિયાન ઉપયોગમાં લેનાર કાચા માલ પર પૂર્ણરીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ હશે.
નાણાં મંત્રાલયના નિવેદન અનુસાર, તેની વિપરીત ટેલીકોમ સંવાઓ પર જીએસટી વ્યવસ્થામાં 18 ટકા જીએસટી લાગશે. આ સ્પષ્ટ રીતે વેલ્યૂ એડેડ ટેક્સ છે, કારણ કે ટેલીકોમ સેવાઓ આપનાર કારોબાર દરમિયાન ઉપયોગમાં લેનાર કાચા માલ પર પૂર્ણરીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ હશે.
3/4
 મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ટેલીકોમ કંપનીઓએ પોતાનો ખર્ચ અને અનપુટ ટેક્સ ક્રેડિટની ઉપલબ્ધતા પર ફરીથી કામ કરવાની અને પોતના રેટને રિસ્ટ્રક્ચર કરવાની જરૂરીત છે જેથી તેની ક્રેડિટની ઉપલબ્ધતાનો લાભ તેના ગ્રાહકોને મળે. હાલમાં ટેલીકોમ સેવાઓ પર 14 ટકા સર્વિસ ટેક્સ સાથે સ્વચ્છ ભારત સરચાર્જ તથા કૃષિ કલ્યાણ સરચાર્જ 0.5 ટકા લાગે છે.
મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ટેલીકોમ કંપનીઓએ પોતાનો ખર્ચ અને અનપુટ ટેક્સ ક્રેડિટની ઉપલબ્ધતા પર ફરીથી કામ કરવાની અને પોતના રેટને રિસ્ટ્રક્ચર કરવાની જરૂરીત છે જેથી તેની ક્રેડિટની ઉપલબ્ધતાનો લાભ તેના ગ્રાહકોને મળે. હાલમાં ટેલીકોમ સેવાઓ પર 14 ટકા સર્વિસ ટેક્સ સાથે સ્વચ્છ ભારત સરચાર્જ તથા કૃષિ કલ્યાણ સરચાર્જ 0.5 ટકા લાગે છે.
4/4
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે જુલાઈથી લાગુ થનારા જીએસટી અંતર્ગત ટેક્સમાં છૂટનો લાભ ગ્રાહકોને આપવા માટે ટેલીકોમ કંપનીઓને ખર્ચને રિસ્ટ્રક્ચર કરવા અને ટેરિફ વેલ્યૂમાં ઘટાડો કરવા કહ્યું છે. જીએસટી કર વ્યવસ્થા અંતર્ગત ટેલીકોમ સેવાઓ પર 18 ટકા ટેક્સ લાગશે. સેવા આપનાર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે, જેથી દરનો પ્રભાવ ઓછો થશે.
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે જુલાઈથી લાગુ થનારા જીએસટી અંતર્ગત ટેક્સમાં છૂટનો લાભ ગ્રાહકોને આપવા માટે ટેલીકોમ કંપનીઓને ખર્ચને રિસ્ટ્રક્ચર કરવા અને ટેરિફ વેલ્યૂમાં ઘટાડો કરવા કહ્યું છે. જીએસટી કર વ્યવસ્થા અંતર્ગત ટેલીકોમ સેવાઓ પર 18 ટકા ટેક્સ લાગશે. સેવા આપનાર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે, જેથી દરનો પ્રભાવ ઓછો થશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget