શોધખોળ કરો

દવા માફિયાઓનો સફાયો કરશે સરકાર, માર્ચ સુધીમાં ખુલશે 3,000 જન ઔષધિ કેન્દ્ર

1/4
તેમણે કહ્યું કે, સરકાર દેશમાં દવા માફિયાનો દબોદબો ખત્મ કરવા માટે કટિબદ્ધ છે. વિતેલા મહિને સરકારે એનવાઈસીએસની સાથે 1,000 જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે કરાર કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં ફાર્મા ઉદ્યોગ વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની દવાઓનું ઉત્પાદન કરે છે. તેમાંથી અડધી દવાઓનો ઉપયોગ ઘરેલુ બજારમાં કરવામાં આવે છે. કુમારે આશા વ્યક્ત કરી છે કે, ફાર્મા ઉદ્યોગનું ટર્નઓવર ટૂંકમાં જ 3 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે.
તેમણે કહ્યું કે, સરકાર દેશમાં દવા માફિયાનો દબોદબો ખત્મ કરવા માટે કટિબદ્ધ છે. વિતેલા મહિને સરકારે એનવાઈસીએસની સાથે 1,000 જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે કરાર કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં ફાર્મા ઉદ્યોગ વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની દવાઓનું ઉત્પાદન કરે છે. તેમાંથી અડધી દવાઓનો ઉપયોગ ઘરેલુ બજારમાં કરવામાં આવે છે. કુમારે આશા વ્યક્ત કરી છે કે, ફાર્મા ઉદ્યોગનું ટર્નઓવર ટૂંકમાં જ 3 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે.
2/4
કમારે રાષ્ટ્રીય યુવા સહકારી સોસાયટી (એનવાઈસીએ) દ્વારા આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે, દુર્ભાગ્યથી ભારતમાં જુદા જુદા વિસ્તારમાં દવા માફિયાનો દબદબો છે. અમારી ફરજ છે કે, અમે દેશને દવા માફિયામાં મુક્ત કરાવીએ.
કમારે રાષ્ટ્રીય યુવા સહકારી સોસાયટી (એનવાઈસીએ) દ્વારા આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે, દુર્ભાગ્યથી ભારતમાં જુદા જુદા વિસ્તારમાં દવા માફિયાનો દબદબો છે. અમારી ફરજ છે કે, અમે દેશને દવા માફિયામાં મુક્ત કરાવીએ.
3/4
પ્રધાનમંત્રી ભારતીય જન ઔષદિ પ્રોજેક્ટ અંતર્ગત સરકારે અત્યાર સુધી 777 જન ઔષદિ સ્ટોર ખોલ્યા છે, જ્યાં 600થી વધારે દવાઓ અને 150 મેડિકલ સાધનો વેચવામાં આવે છે. આ યોજના 2008માં શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ફાર્મા પીએસયૂ બ્યૂરો (બીપીપીઆઈ) આ કાર્યક્રમના અમલ માટેની નોડલ એજન્સી છે.
પ્રધાનમંત્રી ભારતીય જન ઔષદિ પ્રોજેક્ટ અંતર્ગત સરકારે અત્યાર સુધી 777 જન ઔષદિ સ્ટોર ખોલ્યા છે, જ્યાં 600થી વધારે દવાઓ અને 150 મેડિકલ સાધનો વેચવામાં આવે છે. આ યોજના 2008માં શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ફાર્મા પીએસયૂ બ્યૂરો (બીપીપીઆઈ) આ કાર્યક્રમના અમલ માટેની નોડલ એજન્સી છે.
4/4
નવી દિલ્હીઃ સરકાર દેશના જુદા જુદા ભાગમાં દવા માફિયાનો દબદબો ખત્મ કરવાના ટાર્ગેટ સાથે ચાલી રહી છે. કેમિકલ અને ફર્ટીલાઈઝર પ્રધાન અનંત કુમારે કહ્યું કે, માર્ચ સુધી 3,000 જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો ટાર્ગેટ છે, જેનાથી લોકોને ગુણવત્તાયુક્ત દવા યોગ્ય ભાવ પર ઉલબ્ધ કરાવી શકાય.
નવી દિલ્હીઃ સરકાર દેશના જુદા જુદા ભાગમાં દવા માફિયાનો દબદબો ખત્મ કરવાના ટાર્ગેટ સાથે ચાલી રહી છે. કેમિકલ અને ફર્ટીલાઈઝર પ્રધાન અનંત કુમારે કહ્યું કે, માર્ચ સુધી 3,000 જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો ટાર્ગેટ છે, જેનાથી લોકોને ગુણવત્તાયુક્ત દવા યોગ્ય ભાવ પર ઉલબ્ધ કરાવી શકાય.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
ચાંદીની કિંમતમાં 3000 રુપિયાની તેજી, સોનું પણ થયું મોંઘુ, ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
ચાંદીની કિંમતમાં 3000 રુપિયાની તેજી, સોનું પણ થયું મોંઘુ, ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
Loan EMI Bounce: લોનનો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જશો તો શું બેંક SIM બ્લોક કરી શકે? જાણો નિયમ
Loan EMI Bounce: લોનનો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જશો તો શું બેંક SIM બ્લોક કરી શકે? જાણો નિયમ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ
Embed widget