શોધખોળ કરો
દવા માફિયાઓનો સફાયો કરશે સરકાર, માર્ચ સુધીમાં ખુલશે 3,000 જન ઔષધિ કેન્દ્ર
1/4

તેમણે કહ્યું કે, સરકાર દેશમાં દવા માફિયાનો દબોદબો ખત્મ કરવા માટે કટિબદ્ધ છે. વિતેલા મહિને સરકારે એનવાઈસીએસની સાથે 1,000 જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે કરાર કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં ફાર્મા ઉદ્યોગ વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની દવાઓનું ઉત્પાદન કરે છે. તેમાંથી અડધી દવાઓનો ઉપયોગ ઘરેલુ બજારમાં કરવામાં આવે છે. કુમારે આશા વ્યક્ત કરી છે કે, ફાર્મા ઉદ્યોગનું ટર્નઓવર ટૂંકમાં જ 3 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે.
2/4

કમારે રાષ્ટ્રીય યુવા સહકારી સોસાયટી (એનવાઈસીએ) દ્વારા આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે, દુર્ભાગ્યથી ભારતમાં જુદા જુદા વિસ્તારમાં દવા માફિયાનો દબદબો છે. અમારી ફરજ છે કે, અમે દેશને દવા માફિયામાં મુક્ત કરાવીએ.
Published at : 11 Feb 2017 07:59 AM (IST)
Tags :
Ananth KumarView More





















