શોધખોળ કરો

કોઈપણ ચીજ MRP થી વધુ ભાવે વેચી તો થશે દંડ, ફરિયાદ મળવા પર સરકાર ઉઠાવશે પગલા, જાણો કેવી રીતે કરશો ફરિયાદ

1/5
ખાદ્ય મંત્રાલયનું કહેવુ છે કે, જો કોઇ એમઆરપીથી વધુ કિંમત લે તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. તેણે દુકાનનું નામ અને પ્રોડકટ અંગે વિવરણ દેવુ પડશે. અધિકારી ખુદ જઇને તપાસ કરશે. આ માટે ફરિયાદ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૪૦૦૦ અને ૦૧૧-ર૩૭૦૮૩૯૧ અથવા એસએમએસ ૮૧૩૦૦૦૯૮૦૯ અથવા consumerhelpline.gov.in ઉપર થઇ શકે છે.
ખાદ્ય મંત્રાલયનું કહેવુ છે કે, જો કોઇ એમઆરપીથી વધુ કિંમત લે તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. તેણે દુકાનનું નામ અને પ્રોડકટ અંગે વિવરણ દેવુ પડશે. અધિકારી ખુદ જઇને તપાસ કરશે. આ માટે ફરિયાદ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૪૦૦૦ અને ૦૧૧-ર૩૭૦૮૩૯૧ અથવા એસએમએસ ૮૧૩૦૦૦૯૮૦૯ અથવા consumerhelpline.gov.in ઉપર થઇ શકે છે.
2/5
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની ફરિયાદો મળ્યા બાદ એરપોર્ટ સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્ષ પર નજર રાખવામાં આવી રહી છે કે ચીજો એમઆરપીના ભાવે જ વેચાય છે કે નહી ? સરકારને અનેક ફરિયાદો મળતા પગલા લેવાનુ નક્કી થયુ છે. આ મામલામાં અત્યાર સુધી આવેલી ફરિયાદોના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. પાસવાનનું કહેવુ છે કે દુકાનદાર અને ગ્રાહકે એ બાબતને સમજવી જોઇએ કે આ પ્રકારની ગેરરીતિ કરનારાઓ માટે કાર્યવાહી કરવા આપણી પાસે કાનૂન છે અને યોગ્ય પાવર પણ છે એવામાં જરૂરી છે કે, ગ્રાહક જાગૃત બને અને તેની ફરિયાદ ખાદ્ય મંત્રાલયને કરે. એમઆરપી વધુ લખાયુ હોય તો અમે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. સંબંધિત અધિકારી આ મામલામાં પ્રાઇઝ કેપીંગ કરી શકે છે. ભલે એમઆરપી ગમે તે લખેલી હોય.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની ફરિયાદો મળ્યા બાદ એરપોર્ટ સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્ષ પર નજર રાખવામાં આવી રહી છે કે ચીજો એમઆરપીના ભાવે જ વેચાય છે કે નહી ? સરકારને અનેક ફરિયાદો મળતા પગલા લેવાનુ નક્કી થયુ છે. આ મામલામાં અત્યાર સુધી આવેલી ફરિયાદોના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. પાસવાનનું કહેવુ છે કે દુકાનદાર અને ગ્રાહકે એ બાબતને સમજવી જોઇએ કે આ પ્રકારની ગેરરીતિ કરનારાઓ માટે કાર્યવાહી કરવા આપણી પાસે કાનૂન છે અને યોગ્ય પાવર પણ છે એવામાં જરૂરી છે કે, ગ્રાહક જાગૃત બને અને તેની ફરિયાદ ખાદ્ય મંત્રાલયને કરે. એમઆરપી વધુ લખાયુ હોય તો અમે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. સંબંધિત અધિકારી આ મામલામાં પ્રાઇઝ કેપીંગ કરી શકે છે. ભલે એમઆરપી ગમે તે લખેલી હોય.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget