શોધખોળ કરો

ફાટેલી નોટ બદવાનું થયું સરળ, RBIએ જારી કર્યા 4 નિયમ

1/4
તમે ફાટેલી નોટથી તમારા બિલ કે ટેક્સની ચૂકવણી કરી શકો છો. તમે નોટ ખાતામાં પણ જમા કરાવી શકો છો. રિઝર્વ બેન્કના નિયમઅનુસાર, આ નોટોને ફરી જાહેર કરી શકાય છે. કેન્દ્રીય બેન્ક નવી નોટ જાહેર કરશે. સાથે ધ્યાન રાખો કે, ફાટેલી નોટનો 51 ટકા ભાગ તમારી પાસે હોવી જરૂરી છે. તમે પાંચ નોટ સુધીની સંખ્યામાં નોટ તે બેન્કમાં બદલી શકો છો, જે તમારા ખાતામાં જમા નથી થતી. જેના બદલામાં બેન્ક તમને રીસિપ્ટ આપશે. આ જમા બદલે તમને 30 દિવસમાં રકમ આપવામાં આવશે.
તમે ફાટેલી નોટથી તમારા બિલ કે ટેક્સની ચૂકવણી કરી શકો છો. તમે નોટ ખાતામાં પણ જમા કરાવી શકો છો. રિઝર્વ બેન્કના નિયમઅનુસાર, આ નોટોને ફરી જાહેર કરી શકાય છે. કેન્દ્રીય બેન્ક નવી નોટ જાહેર કરશે. સાથે ધ્યાન રાખો કે, ફાટેલી નોટનો 51 ટકા ભાગ તમારી પાસે હોવી જરૂરી છે. તમે પાંચ નોટ સુધીની સંખ્યામાં નોટ તે બેન્કમાં બદલી શકો છો, જે તમારા ખાતામાં જમા નથી થતી. જેના બદલામાં બેન્ક તમને રીસિપ્ટ આપશે. આ જમા બદલે તમને 30 દિવસમાં રકમ આપવામાં આવશે.
2/4
 આરબીઆઈ નિયમ અનુસાર, દરેક બેન્કે જુની, ફાટેલી નોટ સ્વીકાર કરવી પડશે, બસ તે નકલી ન હોવી જોઈએ. જેથી તમે સરળતાથી નજીકની બેંક શાખામાં જઈને તમારી નોટ બદલી શકો છો. નોટ બદલવા માટે કોઈ ફી નથી. એટલું જ નહીં કોઈ પણ બેન્કમાં તમે નોટ બદલી શકો છો, તેના માટે તમારે તે બેન્કના ગ્રાહક હોવું જરૂરી નથી.
આરબીઆઈ નિયમ અનુસાર, દરેક બેન્કે જુની, ફાટેલી નોટ સ્વીકાર કરવી પડશે, બસ તે નકલી ન હોવી જોઈએ. જેથી તમે સરળતાથી નજીકની બેંક શાખામાં જઈને તમારી નોટ બદલી શકો છો. નોટ બદલવા માટે કોઈ ફી નથી. એટલું જ નહીં કોઈ પણ બેન્કમાં તમે નોટ બદલી શકો છો, તેના માટે તમારે તે બેન્કના ગ્રાહક હોવું જરૂરી નથી.
3/4
 ભારતીય રિઝર્વ બેન્કના નિયમ અનુસાર, એકદમ સળગી ગયેલી નોટ, ટુકડે-ટુકડા થઈ ગયેલી સ્થિતિમાં નોટ બદલાવી નથી શકાતી. આવી નોટને આરબીઆઈની ઈસ્યૂ ઓફિસમાં આપી શકાય છે. સાથે જે નોટ પર નારા અથવા રાજનૈતિક સંદેશ લખવામાં આવ્યો હોય, તેવી નોટ પણ ઉપયોગમાં નથી લઈ શકાતી. જો બેંક અધિકારીને લાગે કે, તમે જાણી જોઈને નોટને ફાડી છે કે કાપી છે, તોપણ બેંક નોટ બદલવની ના પાડી શકે છે.
ભારતીય રિઝર્વ બેન્કના નિયમ અનુસાર, એકદમ સળગી ગયેલી નોટ, ટુકડે-ટુકડા થઈ ગયેલી સ્થિતિમાં નોટ બદલાવી નથી શકાતી. આવી નોટને આરબીઆઈની ઈસ્યૂ ઓફિસમાં આપી શકાય છે. સાથે જે નોટ પર નારા અથવા રાજનૈતિક સંદેશ લખવામાં આવ્યો હોય, તેવી નોટ પણ ઉપયોગમાં નથી લઈ શકાતી. જો બેંક અધિકારીને લાગે કે, તમે જાણી જોઈને નોટને ફાડી છે કે કાપી છે, તોપણ બેંક નોટ બદલવની ના પાડી શકે છે.
4/4
નવી દિલ્હીઃ ઘણી વખત તમને ફાટેલી નોટ બદલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હયો છે. પરંતુ શું તમને તેની સાથે જોડાયેલ નિયમ જાણો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ બેંકને ફાટેલી નોટ બદલવા માટે નિર્દેશ આપેલા છે. જેને જાણીને તમે સરળતાથી કોઈપણ કાર્યના દિવસે જઈને તમારી ફાટેલી નોટ બદલાવી શકો છો. આગળ વાંચો ફાટેલી નોટ બદલવા માટેના શું છે નિયમ....
નવી દિલ્હીઃ ઘણી વખત તમને ફાટેલી નોટ બદલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હયો છે. પરંતુ શું તમને તેની સાથે જોડાયેલ નિયમ જાણો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ બેંકને ફાટેલી નોટ બદલવા માટે નિર્દેશ આપેલા છે. જેને જાણીને તમે સરળતાથી કોઈપણ કાર્યના દિવસે જઈને તમારી ફાટેલી નોટ બદલાવી શકો છો. આગળ વાંચો ફાટેલી નોટ બદલવા માટેના શું છે નિયમ....
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget