શોધખોળ કરો

માતા સિંગલ પેરેન્ટ હશે તો પાનકાર્ડ અરજીમાં પિતાનું નામ નહીં જણાવવું પડે, જાણો વિગત

1/3
પાનકાર્ડ અરજીના વર્તમાન નિયમમાં પિતાનું નામ આપવું ફરજિયાત છે. મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પણ આ નિયમ બદલવાની સલાહ આપી હતી. તેમનું કહેવું હતું કે જો નિયમમાં ફેરફાર કરવામાં આવે તો એકલી રહેતી મહિલાઓના બાળકોને ઘણી સરળતા રહેશે.
પાનકાર્ડ અરજીના વર્તમાન નિયમમાં પિતાનું નામ આપવું ફરજિયાત છે. મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પણ આ નિયમ બદલવાની સલાહ આપી હતી. તેમનું કહેવું હતું કે જો નિયમમાં ફેરફાર કરવામાં આવે તો એકલી રહેતી મહિલાઓના બાળકોને ઘણી સરળતા રહેશે.
2/3
CBDTનાં જણાવ્યા મુજબ, જેમની માતા સિંગલ પેરેન્ટ છે તેમના માટે ફોર્મ્સમાં વિકલ્પ આપવામાં આવશે. આવા લોકો હવે પેરેન્ટની જગ્યાએ માતાનું નામ લખીને PAN માટે અરજી કરી શકશે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આઈટી કાનૂનની કલમ 114માં ફેરફાર માટે એક ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઈની માતા સિંગર પેરેન્ટ છે તો પાનકાર્ડની અરજીમાં પિતાનું નામ બતાવવું ફરજિયાત ન હોવું જોઈએ. ટેક્સ ડિપાર્ટમેન્ટને પાનકાર્ડના અરજી ફોર્મમાં પિતાનું નામ ન જણાવવાની છૂટ હોવી જોઈએ તેવી ઘણી અરજી મળી હતી.
CBDTનાં જણાવ્યા મુજબ, જેમની માતા સિંગલ પેરેન્ટ છે તેમના માટે ફોર્મ્સમાં વિકલ્પ આપવામાં આવશે. આવા લોકો હવે પેરેન્ટની જગ્યાએ માતાનું નામ લખીને PAN માટે અરજી કરી શકશે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આઈટી કાનૂનની કલમ 114માં ફેરફાર માટે એક ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઈની માતા સિંગર પેરેન્ટ છે તો પાનકાર્ડની અરજીમાં પિતાનું નામ બતાવવું ફરજિયાત ન હોવું જોઈએ. ટેક્સ ડિપાર્ટમેન્ટને પાનકાર્ડના અરજી ફોર્મમાં પિતાનું નામ ન જણાવવાની છૂટ હોવી જોઈએ તેવી ઘણી અરજી મળી હતી.
3/3
નવી દિલ્હીઃ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પાન કાર્ડને લઈ એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ જે લોકોની માતા સિંગલ પેરેન્ટ હોય તેમના માટે પાન કાર્ડની અરજી દરમિયાન પિતાનું નામ જણાવવું ફરજિયાત નહીં હોય. આ નિયમ 5 ડિસેમ્બર, 2018થી લાગુ થશે.
નવી દિલ્હીઃ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પાન કાર્ડને લઈ એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ જે લોકોની માતા સિંગલ પેરેન્ટ હોય તેમના માટે પાન કાર્ડની અરજી દરમિયાન પિતાનું નામ જણાવવું ફરજિયાત નહીં હોય. આ નિયમ 5 ડિસેમ્બર, 2018થી લાગુ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget