શોધખોળ કરો

SBIમાં એકાઉન્ટ છે તો જાણી લો આ બે નવા નિયમ, થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગત

1/3
આ ઉપરાંત એસબીઆઈએ નેટબેંકિંગનો વપરાશ કરતાં ગ્રાહકોને એક મોટી ગિફ્ટ પણ આપી છે. એસબીઆઇના કસ્ટમર હવે માત્ર પાંચ મિનિટમાં તેનું એકાઉન્ટ બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી શકશે. આ માટે કસ્ટમર ઓનલાઇન બેંકિંગનો વપરાશ કરતાં હોવા જરૂરી છે. જે ગ્રાહકોનું કેવાયસી અપડેટ હશે અને મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હશે તેઓ નેટબેંકિંગ દ્વારા આ સેવાનો લાભ લઈ શકશે.
આ ઉપરાંત એસબીઆઈએ નેટબેંકિંગનો વપરાશ કરતાં ગ્રાહકોને એક મોટી ગિફ્ટ પણ આપી છે. એસબીઆઇના કસ્ટમર હવે માત્ર પાંચ મિનિટમાં તેનું એકાઉન્ટ બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી શકશે. આ માટે કસ્ટમર ઓનલાઇન બેંકિંગનો વપરાશ કરતાં હોવા જરૂરી છે. જે ગ્રાહકોનું કેવાયસી અપડેટ હશે અને મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હશે તેઓ નેટબેંકિંગ દ્વારા આ સેવાનો લાભ લઈ શકશે.
2/3
આરબીઆઈ દ્વારા 3 મહિના પહેલા બેંકોને 1 જાન્યુઆરી, 2019થી નોન સીટીએસ ચેક બુકનો ઉપયોગ બંધ કરવા સૂચના આપી હતી. આરબીઆઈના નિર્દેશનું પાલન કરીને બેંક આવી ચેક બુકો બંધ કરવા જઈ રહી છે. એસબીઆઇ ઉપરાંત પંજાબ નેશનલ બેંકે પણ જૂની ચેક બુકનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.
આરબીઆઈ દ્વારા 3 મહિના પહેલા બેંકોને 1 જાન્યુઆરી, 2019થી નોન સીટીએસ ચેક બુકનો ઉપયોગ બંધ કરવા સૂચના આપી હતી. આરબીઆઈના નિર્દેશનું પાલન કરીને બેંક આવી ચેક બુકો બંધ કરવા જઈ રહી છે. એસબીઆઇ ઉપરાંત પંજાબ નેશનલ બેંકે પણ જૂની ચેક બુકનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.
3/3
નવી દિલ્હીઃ ભારતીય સ્ટટે બેંક તેની બે સેવામાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. બેંક ચેકબુક અને બેંક ખાતાને લઈ મોટો બદલાવ કરી છે. એસબીઆઈના ગ્રાહકો 12 ડિસેમ્બરથી જૂની ચેક બુકનો ઉપયોગ નહીં કરી શકે. આ માટે એસબીઆઇ તરફથી જૂની ચેક બુક સરેન્ડર કરવા અને નવી ચેક બુક લેવા માટે ગ્રાહકોને મેસેજ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ ભારતીય સ્ટટે બેંક તેની બે સેવામાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. બેંક ચેકબુક અને બેંક ખાતાને લઈ મોટો બદલાવ કરી છે. એસબીઆઈના ગ્રાહકો 12 ડિસેમ્બરથી જૂની ચેક બુકનો ઉપયોગ નહીં કરી શકે. આ માટે એસબીઆઇ તરફથી જૂની ચેક બુક સરેન્ડર કરવા અને નવી ચેક બુક લેવા માટે ગ્રાહકોને મેસેજ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget