શોધખોળ કરો
ટંકશાળે ગાંધી, કામાગાટા મારૂ ઘટના પર સ્મૃતિ સિક્કાનું વેચાણ શરૂ કર્યું, 100 અને 10 રૂપિયાના મૂલ્યમાં છે ઉપલબ્ધ
1/4

નવી દિલ્હીઃ સિક્કાનો સંગ્રહ કરનારા અને ચલણ પર સંશોધન કરનારાઓ માટે એક સારા સમાચાર છે. સરકારી ટંકશાળ, મુંબઈએ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રીકાથી પરત ફરવાની શતાબ્દી તથા કામાગાટા મારૂ ઘટના પર સ્મૃતિ સિક્કાનું વેચાણ શરૂ કર્યું છે. આ સિક્કા મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રીકાથી પરત ફરવાની શતાબ્દીની થીમ પર આધારિત છે અને 100 અને 10 રૂપિયાના મૂલ્યમાં ઉપલબ્ધ છે.
2/4

કામાગાટા મારૂ ઘટનાની શતાબ્દી ધીમ પર સિક્કા 100 અને 5 રૂપિયાના મૂલ્યમાં ઉપલબ્ધ છે. સરકારી ટંકશાળ દ્વારા જારી જાહેરાતમાં કહેવામાં આવ્યં છે કે, પ્રુફવાળા સિક્કા 3225 રૂપિયા દરેકના અને અનસર્યુલેટેડ સિક્કા (યૂએનસી) 2644 રૂપિયામાં ઉપલબ્દ હશે. તેમાં જીએસટી સામેલ હશે.
Published at : 31 Jul 2017 07:54 AM (IST)
Tags :
South AfricaView More























