શોધખોળ કરો
(Source: ECI/ABP News)
ઇન્ફોસિસમાં ફરી એક વખત નંદ નિલેકણીની વાપસી, કંપનીના ચેરમેન બન્યા
1/4

એક નિવેદનમાં નિલેકાનીએ જણાવ્યું હતું કે ઈન્ફોસિસમાં હવે નોન એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકામાં પુનરાગમનથી હું અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યો છું. હું મારા સહકર્મચારીઓ, એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ સાથે મળીને આપણા ગ્રાહકો, શેરધારકો અને કર્મચારીઓના લાભ માટે કામ કરીશું.
2/4

નવી દિલ્હીઃ નંદન નિલેકણીની ઇન્ફોસિસમાં વાપસી થઈ છે. ઇન્ફોસિસના પૂર્વ સીઈઓ નંદન નિલેકણીને કંપનીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. વિશાલ સિક્કાએ ઇન્ફોસિસના સીઈઓ પદેથી રાજીનામું આપ્યા બાદ કંપનીમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. વિશાલ સિક્કા બાદ ચેરમેન આર શેસૈયા અને કો-ચેરમેન રવિ વેન્કટેશને પણ ગુરુવારે સાંજે રાજીનામું આપ્યું હતું.
Published at : 25 Aug 2017 07:30 AM (IST)
Tags :
InfosysView More






















