શોધખોળ કરો
RBI ટૂંકમાં જારી કરશે હાઈ સિક્યૂરિટીવાળી 10 રૂપિયાની નવી નોટ, જાણો જૂની નોટનું શું થશે
1/4

સુપ્રીમ કોર્ટેમાં કરવામાં આવેલ જાહેર હિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દેશના પ્રધાનમંત્રી અને આરબીઆઈએ જાહેરાત કરી હતી કે જે લોકો કોઈપણ કારણોસર 31 ડિસેમ્બર 2016 સુધી જૂની 500 અને 1000ની નોટ જમા ન કરાવી શકે તો તે 31 માર્ચ 2017 સુધી આરબીઆઈની શાખાઓમાં પોતાની જૂની નોટ જમા કરાવી શકશે. પરંતુ બાદમાં આરબીઆઈએ આ છૂટ માત્ર એનઆરઆઈ માટે જ મર્યાદિત કરી દીધી હતી. આ લોકો માટે તેને બંધ કરવામાં આવી હતી.
2/4

કેન્દ્ર સરકાર અને આરબીઆઈ આજે સુપ્રીમ કોર્ટમાં વચન અનુસાર લોકોને 31 માર્ચ સુધી જૂની નોટ જમા કરાવવાની મંજૂરી શા માટે નથી આપે તેના પર જવાબ આપશે. એક અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને આરબીઆઈને આ મામલે નોટિસ ફટકારી હતી.
Published at : 09 Mar 2017 02:55 PM (IST)
View More






















