શોધખોળ કરો

હવે પાસપોર્ટ ડિટેલ વિના 50 કરોડથી વધુની લૉન નહીં આપે બેન્ક, સરકારે આપ્યો આદેશ

1/6
નવી દિલ્હીઃ પીએનબી મહાકૌભાંડ બાદ કેન્દ્ર સરકારે એવા લોકો પર પોતાનો શિકંજો કરવાનો શરૂ કરી દીધો છે જેમને બેન્કોમાંથી 50 કરોડથી વધુ લૉન લીધેલી છે. હવે આવા લોકોને પોતાના પાસપોર્ટની ડિટેલ જમા કરાવવી પડેશે. નાણામંત્રાલયએ બધી બેન્કોને શનિવારે આ નિર્દેશ આપી દીધો છે.
નવી દિલ્હીઃ પીએનબી મહાકૌભાંડ બાદ કેન્દ્ર સરકારે એવા લોકો પર પોતાનો શિકંજો કરવાનો શરૂ કરી દીધો છે જેમને બેન્કોમાંથી 50 કરોડથી વધુ લૉન લીધેલી છે. હવે આવા લોકોને પોતાના પાસપોર્ટની ડિટેલ જમા કરાવવી પડેશે. નાણામંત્રાલયએ બધી બેન્કોને શનિવારે આ નિર્દેશ આપી દીધો છે.
2/6
નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા અને જતિન મહેતા જેવા મોટા ડિફોલ્ટર્સ દેવું વસૂલનારા તંત્રને ગૂંચવણમાં નાખીને દેશમાંથી ભાગી ગયા. તેમણે જણાવ્યું કે નવી વ્યવસ્થાને ધ્યાનમાં લઈ લોન લેવાના અરજીફોર્મમાં જરૂરી સુધારા કરાશે. ગયા સપ્તાહે કેન્દ્રીય કેબિનેટે ફગેટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ બિલ (ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદો)ને લીલી ઝંડી આપી હતી.
નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા અને જતિન મહેતા જેવા મોટા ડિફોલ્ટર્સ દેવું વસૂલનારા તંત્રને ગૂંચવણમાં નાખીને દેશમાંથી ભાગી ગયા. તેમણે જણાવ્યું કે નવી વ્યવસ્થાને ધ્યાનમાં લઈ લોન લેવાના અરજીફોર્મમાં જરૂરી સુધારા કરાશે. ગયા સપ્તાહે કેન્દ્રીય કેબિનેટે ફગેટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ બિલ (ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદો)ને લીલી ઝંડી આપી હતી.
3/6
અત્યાર સુધીમાં લોન લઈને ભાગી જનારા ઉદ્યોગપતિઓમાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહૂલ ચોક્સી, જતીન મહેતા વગેરેનો સમાવેશ થાય છે. ડિફોલ્ટર વિદેશ છૂ થઈ જાય ત્યાં સુધી તપાસ એજન્સીઓને ખ્યાલ જ આવતો નથી. આવી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે નવો નિયમ બનાવાયો છે.
અત્યાર સુધીમાં લોન લઈને ભાગી જનારા ઉદ્યોગપતિઓમાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહૂલ ચોક્સી, જતીન મહેતા વગેરેનો સમાવેશ થાય છે. ડિફોલ્ટર વિદેશ છૂ થઈ જાય ત્યાં સુધી તપાસ એજન્સીઓને ખ્યાલ જ આવતો નથી. આવી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે નવો નિયમ બનાવાયો છે.
4/6
નાણાકીય સેવાઓના સચિવ રાજીવકુમારે શનિવારે જણાવ્યું કે દેશની બીજી મોટી સરકારી બેન્ક પીએનબીમાં કૌભાંડ થયા બાદ નાણાં મંત્રાલયે આ સંબંધમાં નિર્દેશ જાહેર કર્યા છે. સરકારનું આ પગલું લોન છેતરપિંડીની સ્થિતિમાં ઝડપથી કાર્યવાહી નિશ્ચિત કરશે. આ નિર્ણયથી છેતરપિંડી કરનારાને દેશમાંથી ભાગતા અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા શક્ય બનશે.
નાણાકીય સેવાઓના સચિવ રાજીવકુમારે શનિવારે જણાવ્યું કે દેશની બીજી મોટી સરકારી બેન્ક પીએનબીમાં કૌભાંડ થયા બાદ નાણાં મંત્રાલયે આ સંબંધમાં નિર્દેશ જાહેર કર્યા છે. સરકારનું આ પગલું લોન છેતરપિંડીની સ્થિતિમાં ઝડપથી કાર્યવાહી નિશ્ચિત કરશે. આ નિર્ણયથી છેતરપિંડી કરનારાને દેશમાંથી ભાગતા અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા શક્ય બનશે.
5/6
 કુમારે જણાવ્યું કે બેન્કો સાથે છેતરપિંડી કરી દેશ છોડી ભાગી જનારા ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદી અને અન્ય કેટલાક કેસોને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાસપોર્ટની વિગતોના અભાવમાં બેન્કોને દેવું નહીં ચૂકવનારા અને ખાસ કરીને ઈરાદાપૂર્વક આવું કરનારાને દેશ છોડતા અટકાવવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી.
કુમારે જણાવ્યું કે બેન્કો સાથે છેતરપિંડી કરી દેશ છોડી ભાગી જનારા ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદી અને અન્ય કેટલાક કેસોને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાસપોર્ટની વિગતોના અભાવમાં બેન્કોને દેવું નહીં ચૂકવનારા અને ખાસ કરીને ઈરાદાપૂર્વક આવું કરનારાને દેશ છોડતા અટકાવવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી.
6/6
આ નિયમ પ્રમાણે હવે સરકારી બેન્કો પાસેથી 50 કરોડથી વધુની લોન માગનારા માટે પાસપોર્ટની વિગતો આપવી ફરજિયાત કરી દેવાઈ છે. બીજી બાજુ જે લોકોએ ભારતીય બેન્કો પાસેથી 50 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી છે તેમને 45 દિવસની અંદર પાસપોર્ટની વિગતો બેન્કોને આપવા કહેવાયું છે.
આ નિયમ પ્રમાણે હવે સરકારી બેન્કો પાસેથી 50 કરોડથી વધુની લોન માગનારા માટે પાસપોર્ટની વિગતો આપવી ફરજિયાત કરી દેવાઈ છે. બીજી બાજુ જે લોકોએ ભારતીય બેન્કો પાસેથી 50 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી છે તેમને 45 દિવસની અંદર પાસપોર્ટની વિગતો બેન્કોને આપવા કહેવાયું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
વૈશ્વિક બજારોના ઝટકાથી ભારતીય રોકાણકારોમાં ચિંતા, શેરબજાર લાલ નિશાન પર થયું ઓપન
વૈશ્વિક બજારોના ઝટકાથી ભારતીય રોકાણકારોમાં ચિંતા, શેરબજાર લાલ નિશાન પર થયું ઓપન
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
Embed widget