શોધખોળ કરો
ચાલુ ખાતમાં 5 લાખથી વધારે રકમ જમા કરાવનારા વેપારીઓ પર ITની તવાઈ, જાણો શું કહેવું છે વેપારીઓનું
1/7

આવકવેરા વિભાગનું કહેવુ છે કે, જે ખાતાની તપાસમાં ગેરરીતિ સામે આવી રહી છે અને જે એકાઉન્ટમાં નોટબંધી દરમિયાન જમા રકમ અને આઇટી રીટર્નમાં આપવામાં આવેલ વિગત સાથે મેળ નથી ખાતી તેઓને પહેલા મેસેજ આપવામાં આવી રહ્યા છે અને પછી નોટીસ.
2/7

નાણા મંત્રાલયનું કહેવુ છે કે જો કોઇને આવકવેરાની નોટીસ આવે તો તેઓ ઓનલાઇન જવાબ આપી શકે છે. બચત ખાતાના જેટલા લોકોને જમા રકમને લઇને હિસાબ આપવા મેસેજ કે નોટીસ મોકલવામાં આવી હોય તેમાંથી લગભગ પ૦ ટકાએ પોતાનો જવાબ ઓનલાઇન આપી દીધો છે.
Published at : 17 Feb 2017 12:11 PM (IST)
View More























